દ્વારકામાં ગુરૂવારે કથાકાર મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને સૌરાષ્ટ્રના અનેક લોકોની લાગણી દુભાઇ છે. ત્યારે ગઈકાલની ઘટના…
Dharmik News
પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં કંકુ કે સિંદૂર અને હળદરને પવિત્ર ગણવામાં આવે છે. લગ્નથી લઈ પૂજા સુધી આ તમામ વસ્તુઓનો ઉપયોગ શુભ પ્રસંગે અને શુભ દિવસે…
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના બંદોબસ્ત સાથે યોજાવાની શક્યતા છે.આ વર્ષે રથયાત્રા 12-13 કલાકના બદલે માત્ર 6-7 કલાકમાં જ પૂર્ણ થવાનું અનુમાન…
ગોંડલનું સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ના દ્વારા આજ થી લોકો ના દર્શનાર્થે ખોલવામાં આવ્યા છે. ગોંડલની અક્ષર દેરી વિશ્વમાં ખુબજ મહત્વ ધરાવે છે.આજે 3 મહિના બાદ મંદિર…
આપણા વેદ, પુરાણ, રામાયણ, મહાભારતાદિ પ્રાચીન ગ્રંથોમાં ભારતીયા આર્યો (દેવો)સિવાયની નાગ, દૈત્ય, દાનવ, અસુર, રાક્ષસ, પિશાચ, યક્ષ, ગંધર્વ, ક્ધિનર, વિદ્યાધરાદિ હિમાલયની ખીણો તથા તેની ઉતરે આવેલા…
ગુરૂના સાનિધ્યમાં તમારા વર્તમાન અને ભવિષ્યનું મિલન ! ફુલ જયારે ખીલે છે ત્યારે સુગંધ લહેરાય છે. એ સુગંધ શું છે ? નાનકડા બીજમાં એ છુપાયેલી હતી…
મેષ મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે સુંદર સપ્તાહ. અગ્નિ તત્વને લઈ કોઈ પણ વિધ્ન આવવાની સંભાવના. રોશની, રંગ તથા…
બીજાની ગેરહાજરીમાં કોઇ વ્યક્તિની નિંદા કરવી તે જ નિંદનીય છે. પરંતુ અમુક વ્યક્તિઓને પરનિંદા કરવાની કુટેવ પડી ગઇ હોય છે. બીજાને ઉતારી પાડીને પોતે આનંદ કરે…
જાથા ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની માન્યતાઓનુ ખંડન કરશે: સુર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં તા.૨૧મી જૂન સવારે અમુક દેશો-પ્રદેશોમાં કંકણાકૃતિ…
આપણને કોઈપણ કાર્યની શરૂઆતમાં પૂજય પૂરૂષો, ધર્માધ્યાક્ષો, યોગીપુરૂષો અથવા તપસ્વી માણસોના શુકન થાય તો સારૂ ગણાય શુકનના પ્રકાર: શુકનના બે પ્રકાર ગણવામાં આવે છે. જે શુકનને…