ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી વ્રતની પરંપરા ચાલી આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વ્રત ઉપવાસનું વિશેષ મહત્વ છે. વર્ષોની પરંપરા અનુસાર નાની નાની બાળાઓ , માતાઓ ,બહેનો…
Dharmik News
મેષ નાનાં તથા મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અગ્નિ તત્વ સંબંધિત કોઈ ને કોઈ સમસ્યા આવવાની સંભાવના. રંગ, રસાયણના ઉત્પાદકોથી લઈને છુટક…
આ વર્ષે અધિક માસ આવતો હોવાથી વર્ષાવાસ પાંચ મહિનાનો રહેશે: સાધુ-સાદવીજીઓ એકજ સ્થાનકે બીરાજમાન થશે ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર વનસ્પતિ – અંકુરાઓ સહિત અનેક…
ધાર્મિક માન્યતા મુજબ ભગવાનને પ્રસાદ ધરવાની ઘણી જૂની પરંપરા છે. ઘણા લોકો રોજ ભગવાનની વિધિ મુજબ પુજા નથી કરતાં હોતા પરંતુ ભગવાનને પ્રસાદ ચઢાવે છે. આ…
મંદિર અને દરગાહ બન્ને ધરાવતા આ સ્થળ ઉપર કોઈ રાત્રી રોકાણ કરી શકતું નથી : અહીં મુંજાવર મહંમદશાહ શાહમદાર મંદિર-દરગાહની પૂજા-અર્ચના કરે છે : નાના એવા…
મોણીયા ખાતે તંત્રના નીતિ નિયમો પાળીને ભાવિકોએ કર્યા દર્શન વિશ્વ વિખ્યાત એવા મોણીયામાં બિરાજમાન જગદંબા આઇ નાગબાઇમાં ચારણ આઇ કે જેવોને હાલમાં અઢારે વરણો પૂજે છે…
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથના ભક્તો માટે આજે પ્રસન્નતાનો અવસર હશે જેમાં ભગવાન જગન્નાથ નગરચર્યા કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમાં શ્રદ્ધાળુઓ સામેલ થઇ શકશે નહીં.…
પોલીસ બંદોબસ્ત સાથે પરિસરમાં જ ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા નીકળશે રાજકોટ શહેરમાં રથયાત્રા રદ કરાઈ છે.કોરોનાની મહામારી વચ્ચે અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશ અનુસાર આ વર્ષે…
મેષ નાના નાનાં ઔદ્યોગિક એકમ તેમજ તમામ પ્રકારના નાના તથા છુટક વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. અધુરા રહેલ સામાજીક કાર્યો તથા વહીવટી કાર્યોને…
ખોડલધામના ફેસબુક પેઈજ પર સવારે ૬:૩૦ થી ૮ વાગ્યા સુધી લાઈવ પ્રસારણ કરવામાં આવશે ઘરે રહીને લોકો યોગાસન કરી, માર્ગદર્શન મેળવી શકશે ૨૧મી જૂનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય…