અમાવાસ્યા એટલે, અમ-સાથે અને વાસ્યા એટલ વસવું રહેવું સાથે રહેવું એનું નામ અમાવાસ્ય આ દિવસ સૂર્ય અને ચંદ્ર બંને સાથે રહે છે. એક ગરમ પ્રકૃતિનો બિજો…
Dharmik News
મેષ કોઈ પણ પ્રકારનાં ઈંધણ તેમજ અગ્નિ, વિજળી, સંબંધિત ઉત્પાદ તથા વ્યાપારનાં એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. જનરલ ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ…
મેષ અ,લ,ઈ આ સપ્તાહ દરમ્યાન ઉતાવળ વૃતિ પર હળવો કાબુ જાળવવો. પિતની તાસીર વાળા જાતકોએ શરીરની વિશેષ સંભાળ રાખવી. આ સપ્તાહે થોડા ઘણાં ખર્ચા વધી જવાની…
અરિહંત સિદ્ધ દોનો ખડે, કિસ કો લાગુ પાય, બલિહારી ઉપકારી અરિહંત કી, જિસને સિદ્ધ દિયે મિલાય.જૈન દશેનમાં ગુરુ દક્ષિણા એટલે કે શિષ્ય ગુરુને દક્ષિણારૂપે કાંઈ અપેણ…
કોરોના મહામારી ને ધ્યાને લઇ ૫ જુલાઇ ના રોજ ગુરુપૂર્ણિમા નિમિતે રણછોડદાસ આશ્રમ માં થતો ગુરુ પૂર્ણિમા મહોત્સવ લોકો ના સ્વસ્થ્ય ને ધ્યાને રાખી આ વર્ષે…
સમૂહ પૂજા-પાઠ, ભજનો ગુરૂવાણી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ: ભાવિકોને આશ્રમમાં પ્રવેશ નિષેધ: માત્ર સંતો-મહંતો કરશે પૂજા-આરતી : લોકો ઘેરબેઠા આશ્રમનાં કાર્યક્રમો ઓનલાઈન નિહાળી શકશે ‘ગુરૂ…
મેષ ઉદ્યોગ ત્થા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયી નીવડશે. કમીશન ગ્રેઈન મર્ચટ, જથ્થાબંધ તથા છુટક વ્યાપાર ક્ષેત્રે મંદીનો હળવો માહોલ જોવા…
એનીમલ હેલ્પલાઈન દ્રારા તા.૫ જુલાઈ, રવીવારે, ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે કતલખાના, ઈંડા, માસ ની લારી, દુકાનો બંધ રાખવાની રજુઆત કરવામાં આવે છે. ગુરૂપૂર્ણિમાના પાવન દિવસ સમગ્ર ભારતભૂમિ…
વરસાદની ઋતુ શરૂ થાય અને બજારમાં લીચી, પ્લમ્સ, ચેરી જેવાં રંગબેરંગી ફળો દેખાવા લાગે એટલે મોળાકાત અને જયાપાર્વતીના વ્રતની યાદ આવ્યા વગર ન રહે. આજથી શરૂ…
પાંચ દિવસ બહેનો કરશે મોળા ઉપવાસ: મંગળવારે જાગરણ રાજકોટ સહિત ગુજરાતભરમાં તા.૩ જુલાઇથી પાંચ દિવસ કુંવારીકાઓ, બહેનોના પ્રિય ધાર્મિક તહેવાર જયાપાર્વતી વ્રતની પરંપરાગત ઉઝવણીનેા પ્રારંભ થશે.…