બોટાદ જૈન આરાધના ભૂવનથી ‘જય જય નંદા જય જય ભદ્રા’ના જયનાદ સાથે પાલખીયાત્રા નીકળી ખેડૂત કડવા પટેલના દિકરાએ નાની વયે સંયમ સ્વીકારી ૭૩ વર્ષ સુદીર્ઘ સંયમ…
Dharmik News
મેષ તમામ સરકારી વિભાગનાં ખાતાંનાં તમામ અધિકારી વર્ગ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાંનાં સંયોગો. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-…
અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાનની હસ્તે થવાનું છે.જેમાં ગુજરાતમાંથી સાત સંતોને નિમંત્રણ આપવામા આવ્યું છે. VHPના અગ્રણીએ નામ ન આપવાની શરતે આ સાત…
મેષ ધાતુ સંબંધિત ઉદ્યોગ, તેમજ હેવી મશીનરી સંબંધિત ઉદ્યોગ સમેત અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે. …
વિવિધ પ્રકારના શિવલીંગ બનાવવાથી વિવિધ લાભો થાય છે. કસ્તુરીનું શિવલીંગ બનાવી તેનું પુજન કરવાથી દરેક આશાઓ પરિપૂર્ણ થાય છે. પુષ્પના શિવલીંગથી ભૂમિ લાભ થાય છે. પલાળેલી…
ભારતની સંસ્કૃતિ અને સભ્યતા દુનિયાની સૌથી ધનવાન અને સભ્ય છે તેનું ઉદાહરણ ભારતીય ગ્રંથો અને પુરાણોમાં જોવા મળે છે. ભલે આજે આપણે ગમે તેટલા આધુનિક બની…
પહાડ ઉપર કુદરતી વાતાવરણમાં સ્વયંભૂ પ્રગટ થયેલ ઈશ્વરીયા મહાદેવ મંદિરે ભરાતા સાતમ, આઠમના મેળાનું અનેરૂ મહત્વ છે લોક વાયકા મુજબ દર વર્ષે એક ચોખા જેટલી શિવલીંગ…
આપણે હનુમાનજીના મંદિર તો ઘણા જોયા હશે. પરંતુ હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર ભારતમાં એક જ છે.તો ચાલો આજે આપણે એ મંદિરની વાત કરીએ. દ્વારકાથી 4 કિલો…
જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે એથી જ તો માનવી મરણધર્મા કહેવાયો છે પણ એજ મરાણધર્મા માનવી માને જીવને શિવના શરણમાં જાય તો તે મુક્તિને પામે છે, એ…
દેવપોટી એકાદશી પછીથી શરૂ થતાં ચાતુર્માસનો આ પ્રથમ મહિનો છે, શિવભકિતમાં ભકતો લીન બને છે, આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવાય છે આપણાં પૌરાણિક…