નાળિયેર સર્વશક્તિમાનની નિ:સ્વાર્થ સેવાનું પ્રતીક છે. નાળિયેરનો દરેક ભાગ માનવજાત માટે ઉપયોગી છે. નાળિયેરનાં ઝાડનું પાલન કરવા માટે ખૂબ પ્રયત્નો કરવાની જરૂર નથી. તે બધા તેના…
Dharmik News
રાંધણ છઠ શ્રાવણ મહિના ના ક્રુષ્ણ પક્ષના છઠ્ઠા દિવસે આવે છે. આ દિવસે માતાઓ પોતાના બાળકો અને પરિવારના સભ્યો માટે વિવિધ વાનગીઓ બનાવે છે. આ દિવસને…
આજે શ્રાવણ વદ પાંચમ ને શનિવારના દિવસે નાગ પાંચમ છે. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો અને વ્રતો અને સંસ્કારો સાથે ખાસ સંબંધ રહેલો છે. વેદોમાં પણ…
મેષ આ અઠવાડીયે સખત પરિશ્રમ કરનાર વર્ગ, કારીગર વર્ગ માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયી નીવડશે. આ સપ્તાહ દરમ્યાન આવકના નવા નવા સ્ત્રોત મળવાનાં સંયોગો. જુના…
શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવમાં આવે છે આ માસમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મોટા ભાગના વ્રત આવે છે. નાગ પાંચમ પણ આ માસમાં આવે છે.…
આજે શ્રાવણ વદ અંધારી ચોથ એટલે બોળ ચોથ. વર્ષોની પરંપરા અનુસાર બહેનોએ બોળ ચોથ વ્રત નિમિતે એકરંગી ગાય-વાછરડાનું પૂજન કર્યું. બોળ ચોથ નિમિતે બહેનો પરોઢીયે અથવા…
ભારત એક એવો દેશ છે જ્યાં બધા તેહવાર મનાવામાં આવે છે. શ્રાવણ મહિનો આખો વ્રત નો મહિનો કહવાય છે. આ માહિનામાં અનેક હિન્દુ ધર્મના તેહવાર માનવમાં…
પૂરાણકથા અનુસાર પ્રજાપતિ દશ રાજાએ એક મહાયજ્ઞ કર્યો આ યજ્ઞમાં તેમણે સમગ્ર દેવી દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને રાજાઓને નિમંત્ર્યા હતા. પરંતુ આ યજ્ઞમાં તેમણે તેમની પુત્રી…
જૈન એકેડેમી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જૈન ચાતુર્માસ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે ડિજિટલ ઉદ્દઘાટન વ્યાખ્યાનમાળાનું ડો. બળવંતભાઇ જાની રસપાન કરાવશે જૈન ધર્મની સોળ સતીઓનો ઉંડો અભ્યાસ…
ભગવાન શિવજીનાં અનેક નામ છે. વિષ્ણુ ભગવાનના એક હજાર નામ છે. દૈનિક નિત્ય પાઠમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કહેવાય છે પણ ભગવાન શિવજીનાં કદાચ બે પાંચ હજાર…