Dharmik News

namramuni

રાષ્ટ્રસંતના શ્રીમુખેથી ‘આગ્રહ ભાવથી મુકત બની નમી જવાનો’ બોધ મેળવતા હજારો ભાવિકો એકબીજા સાથે ક્ષમાયાચના કરવાનો પરમ કલ્યાણકારી બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ…

IMG 20200821 095121

આવતીકાલે જૈન મહાપર્વ સંવત્સરી કાલે ઉપવાસ, એકાસણા કે આયંબિલ જે થઇ શકે તે તપ આરાધના કરવી જોઇએ: મનોજ ડેલીવાલા આવતીકાલે વર્ષનો શ્રેષ્ઠ દિવસ, જૈન મહાપર્વ સંવત્સરી…

g1

આચાર્યોના મતે ગણેશની માટીની પ્રતિમા, સોપારી અને કાગળમાં ગણેશનું ચિત્ર દોરી આ ત્રણ પ્રકારે ગણેશ સ્થાપન થઈ શકે ખરૂ… શનિવારે ગણેશ ચતુર્થી મહાઉત્સવ ભાદરવા શુદ ચોથ…

default 1

આ વ્રતને હરયાળી ત્રીજ પણ કેહવામાં આવે છે, આ તેહવારની પછાળ એક રસપ્રદ વાર્તા છે, ચાલો આજે એ વાર્તાને સમજીએ ત્રીજ વ્રતની કથા હત્તાલિકા શબ્દ હરાત…

1469790017 8757

ભારતમાં વ્રત અને તેહવારો માટે પ્રખ્યાત છે. હિન્દુ સ્ત્રી માટે વ્રત સૌથી વધારે મહત્વ હોય છે,મોરા વ્રત, જયા પાર્વતિ, ફૂલકાજરી અને કેવડા ત્રીજ સ્ત્રીઓ પ્રિય વ્રત…

IMG 20200819 092835

દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલાને સપના આવ્યા બાદ ધમે જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત મહારાજા…

PRESS PHOTO JAINAM 20 08 2020

એકી સાથે ૧૧૧૧૧૧ જૈનો સામુહિક સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરશે: ‘અબતક’ ચેનલ અને ડિજિટલ મીડિયામાં લાઈવ પ્રસારણ થશે પવાર્ધિરાજ પયુષણનાં અંતિમ દિવસે એટલે કે તા.૨૨-૮ શનિવારના રોજ…

પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણ વિરામ… જૈન દશેનમાં પશ્ચયાતાપ – પસ્તાવાને અતિ મહત્વ આપેલું છે.મિથ્યાત્વ અને અજ્ઞાન દશાને કારણે પાપ થઈ જાય તો પાપીને નહીં પરંતુ તેના…

guru dev

વૈજ્ઞાનિકો જેને પ્રયોગ દ્વારા પ્રુવ કરે, ભગવાન એને પ્રજ્ઞા દ્વારા જાણે અઢી હજાર વર્ષ પહેલા ભગવાને કહેલા શબ્દોને પકડવા મથતા વૈજ્ઞાનિકોને અમુક અંશે સફળતા પણ મળી…

photo

એક લાખથી વધુ રકમના ઇનામની સ્પર્ધામાં ૧૦૮ સ્પર્ધકો વિજેતા જાહેર પાર્શ્વના-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ…