વિશ્ર્વભરમાં હળવદના લાડુ જાણીતા છે, અહિંના ભૂદેવો લાડવા ખાવામાં જાણીતા છે, આજે તો વિવિધ પ્રકારના લાડવા બનવા લાગ્યા છે, ભગવાન શ્રી ગણેશજીને મોદક અતિ પ્રિય હતા…
Dharmik News
રાધાષ્ટમી એ એક હિન્દુ તહેવાર છે જે રાધા રાણીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર તે લક્ષ્મી દેવીનો અવતાર છે. ઉત્તર પ્રદેશ, બિહાર…
શ્રાઘ્ધ પક્ષની શરૂઆત ભાદરવા સુદ પુનમને બુધવાર તા. ૨-૯-૨૦ થી થશે અને પુર્ણ ભાદરવા વદ અમાસને ગુરૂવાન તારીખ ૧૭/૮/૨૦ સુધી શ્રાઘ્ધ પક્ષ ચાલશે. એકમ તિથિનું શ્રાઘ્ધ…
સંવત્સતરીના પાવન દિને જામનગરના ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરમાં જૈન શ્રાવક-શ્રાવીકાઓએ દેરાસરમાં ભગવાનની વિશેષ પુજા કરી ધન્યતા અનુભવી હતી. કોરાના મહામારીના કારણે આ વર્ષે તમામ અન્ય…
જખૌ ગામઅરબી સમુદ્રનાં પશ્ચિમ કિનારે વસેલું છે. નલીયાથી ૧૩ કિલોમીટરનાં અંતરે આવેલા જખૌ ગામનાં મઘ્યે ભાગમાં મુળ નાયક મહાવીર સ્વામીનું જૈન જિનાલય આવેલું છે. આ જિનાલય…
ભકતોનાં ઘરોમાં બિરાજમાન થયા દુંદાળાદેવ; દરરોજ સવાર-સાંજ આરતી, પૂજન-અર્ચન સાથે શ્રધ્ધાનો સાગર ઘુઘવશે ભાદરવા સુદ ચોથ એટલે કે આજે ગણેશ ચતુર્થી સાથે ગણપતિ મહોત્સવનો શુભારંભ થયો…
સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધનાના અંતિમ પર્વ સંવત્સરીની ઉજવણી: જૈનોએ મિચ્છામી દુકકડમ સાથે ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વ ઉજવ્યું આજે સૌરાષ્ટ્રભરમાં જૈનો દ્વારા મિચ્છામી દુકકડમ સાથે સવંત્સરીની ઉજવણી…
‘ક્ષમા વીરસ્ય ભૂષણમ…’: ક્ષમાનું વિરોનું આભુષણ ક્ષમાસાગર પ્રભુ મહાવીર કહે છે કે ક્ષમાથી પરમ સુખ, શાંતિ અને સમાધિની અનુભૂતિ થાય છે સવંત્સરી – ક્ષમાના આ મહા…
આઠેય દિશાના સ્વામી-ગણપતિ પ્રથમ ઓમનું રટણ કર્યા વિના કોઈ મંત્રો સિધ્ધ થતા નથી શ્રી ગણેશ એટલે ? ગણેશ-ગણ-સમુહ-દેવતાઓનાં ઈશ-સ્વામી એટલે, ગણેશ ગણનો અર્થ પાલન કર્તા પણ…
આવતીકાલથી શુભ હસ્ત નક્ષત્રમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ થનાર છે. કાલથી ૧૧ દિવસ ભકતો પોતાના ઘરોમાં જ દાદાનું સ્થાપન કરી દરરોજ સવાર-સાંજ આરતી, પૂજન અર્ચન કરશે. કાલે…