મેષ પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, ત્થા અન્ય ઈંઘણ કે અન્ય પ્રવાહી કે સઘન જવલનશીલ પદાર્થનાં વ્યાપાર, વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઔદ્યોગિક એકમ…
Dharmik News
પુસ્તકની પડતર કિ. ૧૨૦૦ રૂપિયા છે, જે શ્રુત પ્રેમીદાતાના સહકારથી ૨૦૦ રૂપિયામાં ત્રણ ભાગ પ્રશ્ન પત્ર સહિત મળશે પી.એમ. ફાઉન્ડેશન પ્રકાશિત પૂ. ગૂરૂદેવ શ્રી ધીરજમૂનિ મ.સા.…
શ્રધ્ધાપૂર્વક પિતૃઓને પ્રસન્ન કરવા એટલે શ્રાદ્ધ. સાચી શ્રદ્ધાથી પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવેલ તર્પણને સાચા અર્થમાંશ્રાદ્ધ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પિતૃઓ પોતાના પરિવારજનો પાસે…
આરોગ્યના જોખમ સામે જૈન ધર્મના ગ્રંથમાં રોગચાળાને અટકાવવાના ઉપચારની સાધુ અને સાધ્વી દ્વારા સંદેશા આપતા કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્ર્વ ચિંતીત બની ચેપી રોગથી કંઇ રીતે…
પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિન્દુ શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિક્રમ સંવત અનુસાર ભાદરવા મહિનામાં વદ પક્ષને પિતૃપક્ષ કહેવામાં…
પિતૃમાસ ભાદરવાનો મહિમા કઈક અલગ જ છે. પિતૃને રીઝાવવાનો શ્રેષ્ઠ માસ ભાદરવો છે ત્યારે જંગલના રાજા પણ જાણે પિતૃને રીઝાવવા તેમના શરણે ગયા હોય તેવું દ્રશ્ય…
કાલ કા કાલ ‘મહાકાલ’ મનુષ્યના પ્રદુષણે શિવલીંગને પણ બાકાત ન રાખતા સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: શિવલિંગ ઉપર પંચામૃત, દૂધ, ઘી સહિતનો ચઢાવવા મુદ્દે નિયંત્રણ કાલ…
અવગતિ પ્રાપ્ત મનુષ્ય માટે પ્રેતબલી અથવા ‘ત્રિપીંડી શ્રાધ્ધ’, જયારે મોક્ષ માટે નારાયણ બલી શ્રાધ્ધ કરવામાં આવે છે મનુષ્ય જયારે જન્મ લ્યે છે ત્યારે ત્રણ ઋણમાં બંધાય…
આવતીકાલે તારીખ ૧-૯-૨૦૨૦ ભાદરવા વદ ચૌદશને મંગળવારે ગણેશ વિસર્જન છે. આ દિવસે ચૌદશ સવારના ૯.૩૯ સુધી છે. સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ આખો દિવસ…
મેષ નાનાં તેમજ મોટા મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અગ્નિ તત્વ સંબંધિત કોઈ ને કોઈ સમસ્યા તથા અકસ્માત આવવાની સંભાવના. રંગ, રસાયણનાં…