૧૦મી ઓકટોબરથી સતત સાત દિવસ વ્રજરાજકુમારજી મહોદયની ખાસ ઉપસ્થિતિ રાજકોટમાં નાના મવા રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલ શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું પ્રથમ ચરણ વીવાયઓ શ્રીનાથધામ…
Dharmik News
માધાનો મધુરો વાસ, આવ્યો અધિક માસ આપણી ઋતુ તહેવારો નિયત સમયે રંગે-ચંગે ઉજવાઇ તે માટે આપણા આર્ષ દષ્ટાઓએ અધિક માસની આગવી વ્યવસ્થા કરી ભગવાન શ્રી કુષ્ણ…
એક અસાધારણ ગ્રહોનો સંગમ 13/9/2020 ના રોજ સવારે 10.45થી બપોરે 12 દરમિયાન થવાનો છે. મોટાભાગના ગ્રહો તેમના ઘરમાં હશે. આજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો…
અધિક આસોનો ૧૭ સપ્ટેમ્બરથી પ્રારંભ હિન્દુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસનો ખૂબ જ મહિમા રહ્યો છે. આ માસ દરમિયાન ભક્તિ કિર્તનનો, દાન, પુણ્ય અને વ્રત કરવાની પંરપરા છે.…
મેષ મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે સુંદર સપ્તાહ. પિત ગુણ ધરાવતાં જાતકો એ આરોગ્યની સંભાળ રાખવી. રોશની, રંગ તથા…
ભગવાન મહાવીર દેશના સમિતિ ઉપલક્ષ્યમાં ૧૨ આચાર્યોના સાનિધ્યમાં વિશ્વ મંગલ મૈત્રી અને ક્ષમાપના દિવસ સંપન્ન ભગવાન મહાવીર દેશના સમિતિ દિલ્હી ઉપલક્ષે જૈન સમાજના ચારેય ફિરકાઓના દિગ્ગજ…
કાચબાને સાંસ્કૃતિક પ્રતીક તરીકેની પ્રતિષ્ઠા મળી તેનું મુખ્ય કારણ તેનો ઈન્દ્રિય ઉપરનો અજબ કાબૂ છે. તેનો ઈન્દ્રિય નિગ્રહ આદર પ્રેરે તેવો છે.જયારે તેને શત્રુ તરફથી ભય…
ધ્યાન અને પ્રાર્થનામાં ફરક ફકત એટલો જ છે, કે ધ્યાનમાં બીજાને ભૂલવાનું છે. જયારે પ્રાર્થનામાં બીજાને યાદ કરવાનું છે. ધ્યાનમાં બીજાને ભલી સ્વમાં લીન થવાનું હોય…
જયારે શ્રાધ્ધ પર્વની વાત કરવામાં આવે તો ભાદરવા સુદ-૧૫ (પૂનમ)થી વદ ૩૦ (અમાસ) આમ. ૧૬ દિવસ શ્રાધ્ધ પર્વ તરીકે મનાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને પિતૃઓના…
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ગયાના બ્રાહ્મણો દ્વારા શ્રાધ્ધ પક્ષમાં ઓનલાઈન પીંડદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી વ્યકિતનું મૃત્યુ થયા બાદ વ્યકિતની આત્માને શાંતિ મળી રહે તે માટે…