તા.રપને રવિવારના રોજ દશેરા મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસેમાં દૂર્ગાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવે છે. આ દિવસ વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે દશેરાના પાવન…
Dharmik News
ઘેર ઘેર કુળદેવીને નૈવેદ્ય ધરી ભાવિકો આદ્યશક્તિની કરશે ઉપાસના: ચંડીપાઠ, સંક્રાંતિ પાઠ, માતાજીની સ્તુતિ-ગરબા ગવાશે નવરાત્રી માતાજીની ઉપાસના અને આરાધનાનો પર્વ છે. નવરાત્રીના નવે નવ દિવસ…
દૈવી શક્તિનો આસૂરી શક્તિ પર વિજય, ધર્મનો અધર્મ પર વિજય, કપટ અને અમાનવીયતા પર માનવતાનો વિજય, નફરત પર પ્રેમનો વિજય, અસત પર સતનો વિજય, આ મહાવિજય…
જયોતિષ શાસ્ત્રમાં લવિંગને બુધનો મસાલો માનવામાં આવે છે લવિંગમાં અનેક પ્રકારના ચમત્કારી ગુણ રહેલા છે. લવિંગને એક અદભુત પ્રભાવ વાળો ચમત્કારી ગરમ મસાલો માનવામાં આવે છે…
આદ્યશક્તિની આરાધનાનો સર્વશ્રેષ્ઠ સમય નવ નોરતા નું આદિકાળથી રહેલું મહત્ત્વ આજે પણ અક્ષર: સનાતન પર્વ યોગી પુરુષો સદેવ જેનું ચિંતન કર્યા કરે છે તોફાન જેના પ્રકાશથી…
ચોટીલા રાજકોટ નજીક આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. ચોટીલા ચામુંડા માતાજી નું પવિત્ર યાત્રાધામ છે.ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ડુંગર ઉપર…
મેષ આ સપ્તાહ દરમ્યાન કોમોડીટી, શેર બજાર, અવૈધ સટ્ટા/જુગારથી ખાસ સંભાળવું, અન્યથા મોટી નૂકશાનીનાં સંયોગો. રંગ તથા રસાયણનાં ઉત્પાદકો ત્થા વિક્રેતાઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.…
કોરોના મહામારીના સમયમાં સેંકડો વર્ષો જૂની પરંપરાઓને ગ્રહણ લાગ્યું છે. હવે વારાણસીના નાટી ઇમલીનો વિશ્વ વિખ્યાત ‘ભરત મિલાપ’ કોરોનાને કારણે આ વર્ષે યોજાશે નહીં. જિલ્લા વહીવટીતંત્રે…
નવલા નોરતાની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. આપણા ગરવા ગુજરાતની મુખ્ય રાસ ગરબા જ ગણાય છે. ગરબાની રમઝટ સાથે નવરાત્રિ દરમિયાન માં ભવાનીની આરતી,…
‘નવરાત્રી’ વિવિધ તહેવારો પૈકીનો સૌથી મોટો તહેવાર નવ દિવસ દરમિયાન ભગવતીના નવ અલગ અલગ સ્વરૂપોની કરવામાં આવતી પૂજા-અર્ચના દેશભરમાં પારંપરિક હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતુ સૌથી મોટુ…