હિન્દુઓના નવા વર્ષની શરૂઆતમાં દેવ દિવાળીઓ તહેવારથી કરવામાં આવે છે. દેવ દીવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે દિવાળીના 15માં દિવસ પછી ઉજવાય છે. દેવ દિવાળીનો…
Dharmik News
ઘર આંગણામાં કે અગાશી પર શેરડીનો માંડવો બાંધી, તુલસીજીને ચુંદડી ઓઢાડી સાથે શાલિગ્રામ રાખી પુજા કરવી શ્રેષ્ઠ તુલસીવિવાહ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત દિવાળી બાદ…
હિન્દૂ ધર્મમાં ધર્મગ્રંથોને અને ધાર્મિકપુસ્તકોને ખૂબ જ મહત્વ આપવા આવે છે. હિન્દૂ ધર્મમાં મહાભારત અને ગીતાને તેમના મુખ્ય ધર્મગ્રંથો માનવામાં આવે છે. લોકોનું માનવું એમ છે…
મેષ સર્વિગ બિઝનેશ તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ નીવડશે. આ સપ્તાહે જેટલી આવક થશે તેટલી જ જાવક રહેવાંની, આથી સમજી…
નૂતન વર્ષે ૨૫૧ વાનગીઓના અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવીકો સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવ્દ્યિા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા જ્યોર્જિયા-સવાનાહ ખાતે સ્વામિનારાયણ સનાતન મંદિરમાં મધ્ય સિંહાસનમાં ભગવાન …
આપણી આસપાસ રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા લોકો સાથે મુલાકાત કરીએ છીએ અને આ બધા જ લોકોનું વર્તન, તેમના વિચારો, તેમની વાણી, તેમનું ચરિત્ર બધુંજ અલગ…
મેષ કુટિર ઔદ્યોગિક એકમથી લઈને મોટા ઔદ્યોગિક એકમ સુધીના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા લાભદાયી નીવડશે. અગ્નિ તત્વ સંબંધિત કોઈ ને કોઈ વિધ્ન આવવાની…
મહાવીર સ્વામી પહોંચ્યા નિર્વાણ…. ગૌતમ સ્વામી પામ્યા કેવળજ્ઞાન….. તીથેપતિ તીથઁકર,વિશ્વ વંદનીય અનંત ઉપકારી શાસનપતિ શ્રી મહાવીર સ્વામી જયારે રાજગૃહી નગરીમાં ચાતુર્માસ કલ્પ વ્યતિત કરી રહ્યાં હતાં.…
શુભ મુહૂર્તમાં કરેલું પૂજન નવી પેઢી , વેપાર, ધંધા ,દુકાન સહિતના કામના સ્થળોમાં ખોલશે વિકાસના દ્વાર યોગ્ય દિશામાં લક્ષ્મીજીનું સ્થાપન ઘરમાં લાવશે અઢળક ધન -સંપત્તિ દિવાળી…
અંધશ્રઘ્ધા નિવારણ સાથે જનમાનસમાં બદલાવ લાવવો જરૂરી; માતા દુર્ગાના બે સ્વરૂપો છે, એક સૌમ્ય, ધીર અને ગંભીર, જયારે બીજું રોદ્ર, મહાકાળીનું સ્વરૂપ એ રોદ્ર સ્વરૂપ છે,…