અરણ્ય ગીર માં બિરાજતા માતાજી કનકેશ્વરી નિજ મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આદિ-અનાદિ કાળથી પરંપરા પ્રમાણે માતાજીનો ગરબો એટલે ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યો કોવિડ- 19 ની…
Dharmik News
હિન્દુ પંચાંગ અનુસાર વર્ષભરમાં ચાર નવરાત્રિ મનાવવામાં આવે છે. એ પૈકીની એક ચૈત્રી નવરાત્રિનો આજથી શુભારંભ થયો છે. આજથી નવદિવસમાં ને રીઝવવા ભકતજનો દ્વારા પુજા, અર્ચના…
હરિદ્વાર મહાકુંભમાં સોમવતી અમાવાસ્યા પર યોજાનારા શાહી સ્નાનનો પ્રારંભ. આ શાહી સ્નાનમાં, તમામ અખાડાના સાધુ-સંતો ડૂબકી લાગવા આવી ગયા છે. આ મહાકુંભનો લાભ લેવા બીજા હજારો…
rashi ટ્રાંસપોર્ટેશંસ, અને ટ્રાવેલ એજંસીનાં જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ તથા વ્યસ્ત નીવડશે. પરિશ્રમી વર્ગ, તમામ કારીગર વર્ગ તથા તમામ શિલ્પીઓ માટે આ સપ્તાહ…
ચૈત્ર નવરાત્રીનો દિવસ વર્ષના ચાર વણ જોયા મુહૂર્તમાનો એક દિવસ; પિતૃકાર્ય કરવું ઉત્તમ ચૈત્ર શુદ એકમને મંગળવાર તા. 13-4-21ના દિવસથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે અને આ…
નવા કમ્પોઝીશન નવા શબ્દો તથા નામકરણ દ્વારા પ્રાચીન ગરબાનું સેમી કલાસિકલ સ્વરૂપ એ આ ગરબાની વિશેષતા આસો મહિનાની નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રી આમ વર્ષમાં બે વખત…
ધર્મની રક્ષા કરવા ચૈત્ર માસની બીજના દિવસે અવતરિત થયા ભગવાન ઝુલેલાલ સર્વધર્મ સમભાવની લાગણીને સમાજમાં ફેલાવવા અને ધર્મની રક્ષા કરવા ચૈત્રમાસની બીજના દિવસે અવતરિત થયા તે…
ધર્મસિંધુ ગ્રંથ અનુસાર ગરમીના દિવસોમાં મનાવવામાં આવતા આ પર્વમાં જળદેવતાની પૂજા કરવાથી પાણીની મુશ્કેલીથી બચી શકાય છે તેવી ધાર્મિક માન્યતા ભારતદેશમાં વિવિધ પર્વોનું અને તેના દેવી-દેવતાઓનું…
ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા… ઘરેણા અપાવવાની જીદે ચડેલા પાર્વતીજી મહાદેવની શીખ મળતા દેવલોકની વસ્તુને પારખી શકયા! દેવોના દેવ મહાદેવ, ભોળાનાથ મનોમન શ્રધ્ધાભેર કરેલી…
દેવોના દેવ મહાદેવ, ભોળાનાથ મનોમન શ્રધ્ધાભેર કરેલી ભકિતથી જલ્દી પ્રસન્ન થઈ ભકતોના દુ:ખ દર્દ દૂર કરે છે. એટલે જ તો ભોળાનાથ કહેવાય છે. ભોળાનાથના અનેક સ્વરૂપો…