Dharmik News

Mahavir Swami

સ્થાનકવાસી જૈન સમાજ શનિવારે અને મૂર્તિપુજક સમાજ રવિવારે મહાવીર જન્મ કલ્યાણક ઉજવશે  કોરોના કાળના કારણે સતત બીજા વર્ષે દેશ-વિદેશમાં ભાવિકો ઘરે રહીને જ મહાવીર જન્મ કલ્યાણક…

ramnavami

રામનવમી એ ભગવાન શ્રી રામનો જન્મદિન છે.  આ દિવસે ભગવાન વિષ્ણુંનાં સાતમા અવતાર તરીકે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે.…

lord ram sita

રામનવમી માત્ર રામના જીવનની જ નહીં પણ પીતા, માતા, ગુરૂ, પત્ની અને નાનાભાઈ પ્રત્યેની ફરજોની નિષ્ઠાનો દાખલો આપે છે  જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર…

zodiac

મેષ આ સપ્તાહ દરમ્યાન શેર બજાર, વાયદાબજાર કે  અવૈધ સટ્ટા/જુગારથી વિશેષ સંભાળવું,  અન્યથા મોટી નૂકશાનીનાં સંયોગો.  સેલેબ્રીટી  જાતકો તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ હળવું…

r 2

શ્રીરામનો જીવનમંત્ર હતો ‘ત્યાગમાં આગળ અને ભોગ’ માં પાછળ  રામ અને કૃષ્ણના રંગે ભારત જેટલું રંગાયું છે એટલે બીજા કોઈના રંગે રંગાયું છે ખરું ? રામ …

Namramuni Maharaj Saheb

રાષ્ટ્રસંત નમ્રમુનિ પ્રેરિત ધર્મસંકુલ-પાવન ધામમાં કોવિડ કેર સેન્ટરનો શુભારંભ  સમગ્ર દેશમાં જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે દિવસેને દિવસે આ મહામારીનો ભોગ બની રહેલાં કોરોના…

IMG 20210416 WA0008 1

આશરે પોણા બે કલાકની ખગોળીય ઘટનાનો વિજ્ઞાન ઉપકરણ, ટેલિસ્કોપથી અદ્ભૂત નજારો જોવા મળશે  અવકાશમાં સમયાંતર ે ખગોળીય ઘટના બને છે તેના ભાગ રૂપે શનિવાર  તા. 17મી…

IMG 20210414 WA0032

ચૈત્રી નવરાત્રી વિક્રમ સંવત 2078ના ચૈત્રી નવરાત્રી મહોત્સવનો ગઈકાલે જ ભાવભેર પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલ માતા વૈષ્ણોદેવી મંદિર ભાવિકોના સ્વાગત માટે સોળે…

Matsya Avatar Story Why did lord vishnu take the matsya avatar

વિષ્ણુના પ્રત્યેક અવતાર સાથે પૌરાણિક દંતકથા દ્વારા ધાર્મિક સામાજિક સંદેશનું મહત્વ રહેલું છે  મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતારો પૈકીનો પ્રથમ અવતાર છે હિન્દુ પંચાંગ અનુસાર…

IMG 20210414 WA0003

અરણ્ય ગીર માં બિરાજતા માતાજી કનકેશ્વરી નિજ મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આદિ-અનાદિ કાળથી પરંપરા પ્રમાણે માતાજીનો ગરબો એટલે ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યો કોવિડ- 19 ની…