Dharmik News

Ganesh

સંકલન, શાસ્ત્રી રાજદીપ જોશી: આજે ગણેશ ચોથ છે. આ વર્ષે બે ત્રીજ તિથિ છે. જેમાની બીજી ત્રીજી તીથીને ગણેશ ચોથ તરીકે ઉજવાશે. 15-5-21ના દિવસે સવારના 8…

Parshuram jayanti 22

આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ છે. દર વર્ષે ભગવાન પરશુરામની જન્મજયંતિની આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ઠેરઠેર ભગવાન પરશુરામની…

parshuram jayanti Ab tak

બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામના જૂજ મંદિરો છતા સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાય છે: આ વર્ષે કોરોનાના કારણે સાદગીપૂર્ણ ઉજવણી કરાશે બ્રાહ્મણોના આરાધ્ય દેવ…

Akshay TRutiy

સંકલન,રાજદીપ જોશી: આજે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ છે. આ વર્ષે ત્રીજ તિથિ બે છે, શુક્રવારે અને શનિવારે પરંતુ શનીવારે ત્રીજ તિથિ સવારના 8 વાગ્યા સુધી જ…

EID UL FITR

મુસ્લિમ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતો રમજાન માસ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ચાંદના દીદાર સાથે રમજાન ઇદની ઉજવણી માટે બિરાદરોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારે…

Eid Mubarak

ભારત વિવિધ ધર્મ પ્રધાન દેશ છે, જેમાં અનેક ધર્મ પાળતા લોકો વસે છે. તહેવારોથી ઓળખાતા આ દેશમાં અનેક તહેવારો ઉજવાય છે. જેમ કે હોળી, દિવાળી, રામનવમી,…

IMG 20210511 131800

સૌરાષ્ટ્રના વેરાવળ-પ્રભાસપાટણ સ્થિત શ્રી સોમનાથ જયોતિલિંગમ ગુજરાત જ નહીં બલકે ભારતની ઐતિહાસિક ધરોહર છે. આ તીર્થધામ માત્ર પ્રાકૃતિક રીતે જ નહીં બલકે તેનું રાષ્ટ્રીય મહત્વ પણ…

piplo

શનિદેવની કાળીમૂર્તિ અને પીપળાની  પુજાનો  ધાર્મિક હેતુ બહુ ઓછા લોકો જાણતા હશે. આ હેતુ પાછળ એક વાર્તા જોડાયેલી છે જે મુજબ સમશાનમાં જયારે મહર્ષિ દધીચિના અંતિમ…

FB IMG 1620543972505

શુક્રવારે સ્થાનકવાસી જૈન સમાજ અને શનિવારે મૂર્તિપૂજક સમાજ અખાત્રીજ ઉજવશે જૈન દશેન તીથઁકર ચરિત્ર મુજબ ત્રીજા આરાના અંતમાં ચૌદમા કુલકર શ્રી નાભિરાજાના કૂળે રત્નકુક્ષીણી માતા મરૂદેવાની…

taurus horoscopes 2015

બુધ-શુક્ર-રાહુ વૃષભ રાશિમાં; ત્રણેય ગ્રહોની યુતી કોરોનામાં રાહત આપી શકે હાલ બુધ, શુક્ર અને રાહુની યુતિ કોરોમાં રાહત આપી શકે છે. તા.1.5.21ના સવારના બુધ ગ્રહ વૃષભ…