હિન્દૂ ધર્મમાં જેને પૂર્ણપુરષોતમનો દરજ્જો આપ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણની જિંદગીથી બધા પ્રભાવિત છે. કૃષ્ણનું વ્યત્કિત્વ, એની બાળલીલા, એનો પ્રેમ, અને તેના દ્વારા કહેવાયેલી શ્રીમદ…
Dharmik News
મેષ મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધા કે તાસીરમાં કોઈને કોઈ…
સંકલન, શાસ્ત્રી રાજદીપ જોશી: આજે ગણેશ ચોથ છે. આ વર્ષે બે ત્રીજ તિથિ છે. જેમાની બીજી ત્રીજી તીથીને ગણેશ ચોથ તરીકે ઉજવાશે. 15-5-21ના દિવસે સવારના 8…
આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ છે. દર વર્ષે ભગવાન પરશુરામની જન્મજયંતિની આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ઠેરઠેર ભગવાન પરશુરામની…
બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામના જૂજ મંદિરો છતા સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાય છે: આ વર્ષે કોરોનાના કારણે સાદગીપૂર્ણ ઉજવણી કરાશે બ્રાહ્મણોના આરાધ્ય દેવ…
સંકલન,રાજદીપ જોશી: આજે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ છે. આ વર્ષે ત્રીજ તિથિ બે છે, શુક્રવારે અને શનિવારે પરંતુ શનીવારે ત્રીજ તિથિ સવારના 8 વાગ્યા સુધી જ…
મુસ્લિમ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતો રમજાન માસ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ચાંદના દીદાર સાથે રમજાન ઇદની ઉજવણી માટે બિરાદરોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારે…
ભારત વિવિધ ધર્મ પ્રધાન દેશ છે, જેમાં અનેક ધર્મ પાળતા લોકો વસે છે. તહેવારોથી ઓળખાતા આ દેશમાં અનેક તહેવારો ઉજવાય છે. જેમ કે હોળી, દિવાળી, રામનવમી,…
સૌરાષ્ટ્રના વેરાવળ-પ્રભાસપાટણ સ્થિત શ્રી સોમનાથ જયોતિલિંગમ ગુજરાત જ નહીં બલકે ભારતની ઐતિહાસિક ધરોહર છે. આ તીર્થધામ માત્ર પ્રાકૃતિક રીતે જ નહીં બલકે તેનું રાષ્ટ્રીય મહત્વ પણ…
શનિદેવની કાળીમૂર્તિ અને પીપળાની પુજાનો ધાર્મિક હેતુ બહુ ઓછા લોકો જાણતા હશે. આ હેતુ પાછળ એક વાર્તા જોડાયેલી છે જે મુજબ સમશાનમાં જયારે મહર્ષિ દધીચિના અંતિમ…