મેષ રાશીફળ – આ રાશિના જાતકોને આજે આરામ કરવાનો દિવસ છે. બીજા લોકોને પ્રભાવિત કરવા માટે વધુ સમય વેડફવો નહીં. આજે લોકોનું તમારા તરફ આકર્ષિત કરવાનો…
Dharmik News
આજે વૈશાખ સુદ- ૧૫ના રોજ એટેલે કે આજે બુદ્ધ પૂર્ણિમાની સાથે ગિરનાર તીર્થાધિપતિ શ્રી નેમિનાથ દાદાની સાલગીરી પણ છે. આ પાવન નિમિત્તે ગિરનાર પર એક સાથે…
સોળે કળાએ ખીલેલા ચંદ્ર ‘ફુલ મુન’ ભગવાન બુદ્ધ જયંતીની પ્રાકૃતિક વધામણી આપે છે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી એટલે માનવ જાતને સત્ય, અહિંસા અને સદાચારના સંસ્કારોની દિક્ષા ક્રોધ…
ભગવાન વિષ્ણુના ચતુર્થ અવતાર જે ભકત પ્રહલાદની રક્ષા કાજે અવતરીત થયા હતા ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યા બાદ હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વત પર ખૂબ કિઠન…
26 મેના રોજ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જોવા મળશે. જો કે, આ ચંદ્રગ્રહણ આખા ભારતમાં જોવા મળશે નહીં. આ ચંદ્રગ્રહણ ઉત્તરપૂર્વના રાજ્યોમાં થોડીવાર માટે દેખાશે. ચંદ્રગ્રહણને…
મેષ રાશીફળ – આ રાશિના જાતકો માટે આજે આરામ કરવાનો દિવસ છે. બીજા લોકોને પ્રભાવિત કરવા માટે વધુ સમય વધારે ખર્ચ ન કરો. આજે લોકોનું ધ્યાન…
ભારત ધાર્મિક વૈવિધતાથી ભરેલો દેશ છે જ્યાં બધા જ ધર્મના તહેવારો અને ઉત્સવો ઉજ્વવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહીનો પવિત્ર માસ મનાય છે. વૈશાખ…
શકિત અને પરાક્રમના દેવતા તરીકે ભગવાન નૃસિંહની ખાસ કરીને દક્ષિણ ભારતમાં પૂજા થાય છે, ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયના લોકો સંકટના સમયે આરાધે છે ભગવાન નરસિંહની પૂજાવિધિ…
મેષ રાશીફળ – આ રાશિના જાતકો માટે કોઈ આધ્યાત્મિક વ્યક્તિ આશિર્વાદનો વરસાદ કરી શકે છે, જે તમને મનની શાંતી આપશે. આજે તમે બીજાની વાત સાંભળી રોકાણ…
ભારત એક બહુધર્મી દેશ છે જેમાં વિવિધ ઉત્સવો અને તહેવારો ઉજવવામાં આવે છે. તેમાં હિન્દુ ધર્મમાં તિથી પ્રમાણે વિવિધ તહેવારો પણ ઉજવાતા હોય છે. તેમ તિથી…