મેષ રાશિફળ: વ્યાવસાયિક લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ બની શકે છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં આજે તમને ખાસ સફળતા મળશે. દિવસ દરમિયાન લાભની તકો રહેશે. સક્રિય…
Dharmik News
ભગવાન આસુતોષની આરાધના કરવાથી સઘળા, પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ મન મિંદડુ બની જાય છે, ચલિત્ત ચિત્ત ચંદનવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા હર-પ્રકારની પિડા…
મેષ રાશિફળ: આજે તમારો દિવસ દાનમાં વિતાવશો. તમારે સંવેદનશીલતાથી તમારી જાતની સંભાળ લેવી પડશે. તમે આજે જે લોકોની મદદ કરી રહ્યા છો, ભવિષ્યમાં ક્યાંક આ લોકો…
જેવી રીતે દેવોમાં વિષ્ણુ, ગ્રહોમાં સુર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે. તેવી રીતે માળાઓમાં રૂદ્રાક્ષ શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે ભગવાન શિવજીની આરાધનામાં…
શ્વેતા શ્વતરોપનિષદમાં, ‘બ્રહ્મ’ના સંદર્ભમાં એક સવાલ કરવામાં આવ્યો છે કે, ‘જગતનું કારણ બ્રહ્મ છે’ તો આ બ્રહ્મ કોણ છે? શ્રુતિ એનો સરસ જવાબ આપે છે. એકો…
શ્રાવણ માસ એટલે મહાદેવની ભક્તિ કરવાનો પાવન અવસર. આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામા આવે છે. શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી…
મેષ રાશિફળ: આજે મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ દિવસ છે અને આજે મહત્વાકાંક્ષી સ્વભાવવાળા લોકોને વિશેષ લાભ મળશે અને તેમની મનોકામના પૂર્ણ થશે. આજે…
રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા…
12 તત્કાલ મહાપૂજા કરાઈ: બોરસલી અને પૂષ્પોના વિશેષ શ્રૃંગાર દર્શન કરી ભાવિકો ધન્ય બન્યાં પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો ગઈકાલથી આરંભ થઈ ચૂક્યો છે. સોમવારથી શ્રાવણની…
પવિત્ર શ્રાવણ માસમાં શિવ આરાધનાનું અનેરૂ મહત્વ છે. શિવજીની ગળામાં સાપ, ડમર, ત્રિશુલ વિગેરે સાથે ભોળાનાથ મહાદેવનું સ્વરૂપ અનેરૂ હોય છે. હિન્દુ ધર્મમાં ગુજરાતી કેલેન્ડરના આ…