ત્રેતાયુગમાં ઋષિ અગસ્થતના અનુષ્ઠાનથી મહાદેવજી સ્વયં પ્રગટ થયા હતા શહેરની દિશાએ કુદરતી વન સંપતિ શિવ મંદિરની શોભામાં અભીવૃદ્ધિ કરતું અપાર સૌંદર્ય પક્ષીઓનો કલરવ કુદરતનું અપાર ઐશ્ચર્ય…
Dharmik News
સોમાનાથ ટ્રસ્ટ નિર્મિત બિલ્વવનમાં 750 ઘટાદાર વૃક્ષોનો વૈભવ:શ્રાવણમાં કરોડો બિલ્વનો અભિષેકનો અદ્ભૂત સંયોગ વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરરોજના સવાલાખ બિલ્વપત્રોનો અભિષેક કરાય છે.…
ભગવાન ભોળા નાથના સ્વયંભૂ બા જયોતિલીંગ સુપ્રસિધ્ધ દર્શનીય વંદનીય છે. અને દર્શન માત્રથી મન મસ્ત બની જાય છે. ચલીત ચીતવન ચંદનવનમાં ફેરવાય છે. અજબ સાતા વર્તાય…
મેષ રાશિફળ: વ્યાવસાયિક લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ બની શકે છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં આજે તમને ખાસ સફળતા મળશે. દિવસ દરમિયાન લાભની તકો રહેશે. સક્રિય…
ભગવાન આસુતોષની આરાધના કરવાથી સઘળા, પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ મન મિંદડુ બની જાય છે, ચલિત્ત ચિત્ત ચંદનવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા હર-પ્રકારની પિડા…
મેષ રાશિફળ: આજે તમારો દિવસ દાનમાં વિતાવશો. તમારે સંવેદનશીલતાથી તમારી જાતની સંભાળ લેવી પડશે. તમે આજે જે લોકોની મદદ કરી રહ્યા છો, ભવિષ્યમાં ક્યાંક આ લોકો…
જેવી રીતે દેવોમાં વિષ્ણુ, ગ્રહોમાં સુર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે. તેવી રીતે માળાઓમાં રૂદ્રાક્ષ શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે ભગવાન શિવજીની આરાધનામાં…
શ્વેતા શ્વતરોપનિષદમાં, ‘બ્રહ્મ’ના સંદર્ભમાં એક સવાલ કરવામાં આવ્યો છે કે, ‘જગતનું કારણ બ્રહ્મ છે’ તો આ બ્રહ્મ કોણ છે? શ્રુતિ એનો સરસ જવાબ આપે છે. એકો…
શ્રાવણ માસ એટલે મહાદેવની ભક્તિ કરવાનો પાવન અવસર. આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામા આવે છે. શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી…
મેષ રાશિફળ: આજે મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ દિવસ છે અને આજે મહત્વાકાંક્ષી સ્વભાવવાળા લોકોને વિશેષ લાભ મળશે અને તેમની મનોકામના પૂર્ણ થશે. આજે…