મેષ રાશિફળ (Aries): તમારું મન સંત સાથેની મુલાકાતથી ખુશ રહેશે. તમે ગુસ્સે થશો ત્યારે પણ ગુસ્સો નહીં આવે. આની મદદથી તમે ખરાબ વાતાવરણને વધુ સારું બનાવી…
Dharmik News
અબતક,રાજકોટ આગામી તા.૬-૯ને સોમવારે સોમવતી અમાસ છે. આ દિવસે સવારે શ્રાવણ વદ ચૌદશ સવારે ૭.૩૯ સુધી છે. ત્યારબાદ આખો દિવસ અમાસ તિથિ હોતા શ્રાવણ મહિનાના અંતીમ…
અબતક, રાજકોટ જગતના દરેક ‘પર’થી પરે થઇને જાત સાથે મિત્રતા કરતાં કરતાં જિન બની જવાનો કલ્યાણકારી બોધ પરમધામ સાધના સંકુલના અણુ અણુમાં ગુંજી ઉઠયો હતો. જયારે…
અબતક, ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્વ. જસાજી સ્વામિના પાટાનુપાટ સ્થવિર ગુદેવ સ્વ. પુ. પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આગમ અર્ક દર્શક, અનંત ઉપકારી પરમપૂજય ગુદેવ બા.બ્ર. રાજેશમુનિજી…
અબતક, રાજકોટ શ્રમણ સંઘીય મંત્રી ગૌરક્ષાના પ્રખર હિમાયતી રાષ્ટ્રીય સંત પૂ.કમલમુનિજી મ.સા. ‘કમલેશ’, તપોમૂર્તિ પૂ. ઘનશ્યામમુનિજી, આગમજ્ઞાતા પૂ.ગૌતમમૂનિજી, તપસ્વી પૂ. અરિહંતમુનિજી, સેવાભાવી પૂ. કૌશલમુનિજી અને કવિરત્ન…
દ્વાદશ જયોતિર્લીંગ, હનુમાનજી, દત્તાત્રેયજી, વિશ્ર્વકમાજી, અંબીકામાતાજી, લક્ષ્મીનારાયણ, સંતોષીમાતાજી, જલારામ, રાંદલ ભવાની માતાજી, વગેરેના નિજ મંદિરોનું નિર્માણ: વિવિધ ધાર્મિક તહેવારોની શ્રધ્ધા ભકિતથી કરવામાં આવતી ઉજવણી અબતક,રાજકોટ સૌરાષ્ટ્રમાં…
મેષ રાશિફળ (Aries): આ દિવસે નોકરી અને ધંધામાં ઇચ્છિત પરિણામ મળતાં આનંદ થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત રહેશે. આજે તમે તમારા ધંધાને લગતા કેટલાક…
પર્યુષણ એટલે મનના તમામ વિકરોનું સમન કરવું. પર્યુષણને ઉત્સવોનું રાજા માનવામાં આવે છે. જૈન ધર્મમાં અતિ મહત્વના પર્વ માત્ર જૈન જ નહિં સમગ્ર સૃષ્ટિના માનવ સમાજ…
અબતક, રાજકોટ પરમધામ સાધના સંકુલમા બિરાજમાન તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૪૯ સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે આવતીકાલ…
એક વ્યક્તિ સદા વિચારોના વમળમાં વિંટળાયા કરે અટવાયા કરે. ભગવાનનાં અનંત નામોમાંથી ક્યું નામ શ્રેષ્ઠ ? કોઇ ભોલેનાથ કહી પુકારે, કોઇ ઉમાપતિ ઉચ્ચારે, કોઇ નારાયણ-નારાયણનો મંત્ર…