ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ) દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, જપ, આરાધના સહિત ધર્માનુષ્ઠાનો સાથે આગળ ચાલી…
Dharmik News
અબતક,રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર દિવસો તપ-જપ-આરાધના સાથે ચાલી રહ્યા છે. ભાવિકો વધુમાં વધુ સધાર્મિક ભકિત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે દેરાવાસી જૈનોમાં પર્યુષણ પર્વનો…
આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિય કુંડ નગરમાં રાજા સિઘ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસના જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃઘ્ધિ થતાં…
વિશ્વભરનાં તમામ ફળોમાં સૌથી ગુણકારી અને લાભકારક અને પુણ્યશાળી ફળ તરીકે નાળિયેરની ગણતરી થાય છે. એટલે જ તો તેને શ્રીફળ કહેવાય છે. માત્ર ભગવાનના પૂજાપાઠ ઉપયોગમાં…
અબતક,રાજકોટ ભાદરવા શુદ ચોથને શુક્રવાર તા.10.9ના દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ તથા રવિયોગ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચતુર્થી ખાસ રહેશે.…
મેષ રાશિફળ (Aries): સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને લાભ મળશે અને યોજનાઓને પણ વેગ મેળવશે. ઉતાવળ અને ભાવનાત્મકતામાં કાર્યસ્થળ સંબંધિત કોઈ નિર્ણય ના લો, નહીં તો…
માનવ, સંસ્કૃતિ, સભ્યતા, વિકાસના મૂળતો પરમ તત્વ સાથે જોડાયેલા જ છે. પરંતુ પરમ તત્વની ઓળખ અને સત્ય જોવા માટેની દ્રષ્ટિ તો વિરલ વિભૂતીઓને જ પ્રાપ્ત થાય…
માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ મહાસ્વપ્નોના દિવ્ય દર્શન સાથે હજારો ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે અબતક,રાજકોટ અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ…
અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, ધર્મ, આરાધના સાથે આગળ વધી રહ્યાં છે. મૂર્તિ પૂજક જૈનોમાં આજે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ જ્યારે સ્થાનકવાસી જૈનોમાં આજે…
‘દાન’એ સંપત્તિનું વાવેતર અને માનવતાનો શણગાર અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આજે ચોથા દિવસે ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ‘ડુંગરદરબાર’માં દાન દિપ પ્રગટાવો’ વિષય હેઠળ પ્રવચન…