કોવિડ-19 મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઇડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની ઘટતી જતી કોરોના વૈશ્ર્વિક મહામારીને ધ્યાનમાં રાખી…
Dharmik News
મેષ રાશિફળ (Aries): આજે તમે બેપરવાઈ રહેવાના કારણે નુકસાન સહન કરી શકો છો. સવારથી જ મુસાફરીની પર્યટનનું આયોજન કરવામાં આવશે, કાર્યક્ષેત્રમાં વધુ ધ્યાન આપ્યા પછી પણ…
પોતાના વ્યક્તિત્વને ઓળખવું એ સૌથી કઠિન કાર્ય છે. ત્યારે તમારી રાશીને ક્યુ તત્વ અનુસરે છે તેનાથી પોતાના વ્યક્તિત્વને ઓળખી શકાય છે. જો વિવિધ તત્વો અંગે વાત…
મેષ રાશિફળ (Aries): આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. કાર્ય વર્તન સંબંધિત તમામ વિવાદો આજે ઉકેલી શકાય છે અને કેટલાક નવા પ્રોજેક્ટ પર પણ કામ શરૂ…
અબતક, રાજકોટ ગણપતિદાદાને દુર્વા અર્પણ કરવાથી જીવનમાં ટાઢક થાય છે ગણપતિદાદા ને વિઘ્નહર્તા કહેવામાં આવે છે પુરાણો પ્રમાણે જોઇએ તો પાર્વતીજીના માનસ પુત્ર ગણપતિદાદાનો જન્મ પાર્વતીજીએ…
મેષ (અ,લ,ઈ) દરેક પ્રકારનાં સ્ક્રેપનાં તથા જુની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કલા સંબંધિત તમામ એકમ તથા…
અબતક,રાજકોટ સ્થાનકવાસી જૈનોનો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે આઠમો દિવસ એટલે સંવત્સરી ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ડુંગર દરબારમાં શ્રધ્ધેય સદગુરૂ પૂ.ધીરજમૂનિ મહારાજ સાહેબની પ્રવચન ધારામાં ‘ક્ષમાદિપ…
અબતક,રાજકોટ વિદાય લઇ રહેલા પર્વાધિરાજનો સંદેશ આપતા આ અવસરે પરમ ગુરુદેવ અત્યંત મધુર વાણીમાં સમજાવ્યું કે હેપીનેસ કમ્પેશન પ્રેમ વાત્સલ્ય અને સદગુણોની અમૂલ્ય ગિફટ લઇને આવ્યા…
અબતક-રાજકોટ સંવત્સરી એટલે વર્ષ. વર્ષમાં એક જ વાર આવતો હોવાથી આજનો મહાન દિવસ સંવત્સરી પર્વ તરીકે ઓળખાય છે.જૈન તિથી પંચાંગના અભાવે ઘણીવાર મૂર્તિપૂજક સમાજ અને સ્થાનકવાસી…
અબતક, રાજકોટ આજે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે કે આજે સંવત્સરી છે. દેરાવાસી જૈનોએ ગઇકાલે ક્ષમાપનાનું પર્વ ઉજવ્યું જ્યારે આજે સ્થાનકવાસી જૈનો સંવત્સરી મહાપર્વની ઉજવણી કરી…