‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ ના’ જયઘોષ સાથે શહેરના વિવિધ સ્થળોએ ગણેશોત્સવમાં વિવિધ કાર્યક્રમો, અન્નકૂટ, મહાઆરતી, વેક્સિનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ ગઇકાલે…
Dharmik News
હિતેશ રાવલ, સાબરકાંઠા: આજે ભાદરવી પૂનમ નીમીત્તે રાજયભરના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે અંબાજી ખાતે વાતાવરણ ભક્તિમય થઈ ઉઠ્યું છે. બોલ માડી અંબે…
મેષ (અ,લ,ઈ) મોટા ઉદ્યોગ તથા લોખંડ ધાતુ સંબંધિત મશીનરીઝનાં તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ…
વર્ષો પહેલા સુરેશ દલાલે એક કવિતા લખેલી તેમાં એક પંક્તિ એવી હતી કે “શ્યામ તારી વાંસળી લૂલી થઈ!” ખરેખર આજે આના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ…
ગણપતિનું પુજન, અર્ચન, નૈવૈદ્ય અને આરતી બાદ આવતા વર્ષે જલ્દી આવવાની વિનંતી સાથે બાપાને અપાશે વિદાય સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારો તે દરેક રાજયની…
મેષ રાશિફળ (Aries): આજે મીન રાશિના લોકોમાં નિર્ભયતાની ભાવના રહેશે અને હિંમત સાથે તેમના મુશ્કેલ કાર્યો પૂર્ણ કરવામાં સમર્થ હશો. તમારા માતા-પિતા તરફથી તમને ખૂબ ખુશી…
મેષ રાશિફળ (Aries): આજે તમારે સંયમનું પાલન કરવું જોઈએ. કોઈ બાબતે ભાઈ-બહેનો સાથે તણાવ થઈ શકે છે. વ્યવસાયમાં સાથીઓ સાથે સંકલનના અભાવે તમે અસ્વસ્થતા અનુભવો છો.…
આગામી મંગળવારથી શ્રાધ્ધપક્ષનો પ્રારંભ : શ્રાધ્ધ નિમિતે ભોજનમાં દુધમિક્ષીત વાનગીઓ જેમ કે દુધપાક, ખીર, રબડી સહિત લાડવાનું મહત્વ શ્રાધ્ધની પરંપરા અતિ પ્રાચિન છે, ભગવાન રામે પણ…
નિર્ભયત સન્યાસી દયાનંદ સરસ્વતીનો જન્મદિન ભારતીય સમાજને વેદ ને ધર્મ અંગે તદ્દન નવું જ દષ્ટિબિંદુ આપનારા મહર્ષિ દયાનંદ સરસ્વતી એક પ્રતિભાશાળી ઋષિ હતા તેઓ માત્ર ધર્મોપદેશક…
કહેવત છે કે કલા વેચાતી મળતી નથી..એવો જ એક દસ વર્ષના બાળકે પોતાની કોઠાસૂઝથી એક નવા વિચાર સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા છે. ઉના શહેરમાં રહેતા…