હિન્દુ ધર્મમાં નિર્જલા એકાદશી વ્રત ખૂબ જ ખાસ છે અને આ વ્રત ટૂંક સમયમાં મનાવવામાં આવશે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર અને 24 એકાદશીના વ્રતનું ફળ આપનાર…
Dharmik News
તા. ૨૯ .૫.૨૦૨૫, ગુરુવાર ,સંવંત ૨૦૮૧, જેઠ સુદ ત્રીજ, આર્દ્રા નક્ષત્ર, શૂળ યોગ, તૈતિલ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે. મેષ (અ,લ,ઈ)…
કડવા પાટીદાર આયોજીત ઉમા સારથી ફાઉન્ડેશનના ‘પ્રીતનું પાતેનર’ લગ્નોત્સવમાં રપ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા સમુહલગ્નના વિચારનો બીજ આજે વટવૃક્ષ બન્યું: સંચાલક જયોતિબેન ટીલવા ઉમા સારથી ફાઉન્ડેશન…
જ્યોતિષ શાસ્ત્રમાં, ગ્રહોની રાશિમાં પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધ, સૂર્ય, મંગળ અને શનિની ગતિમાં પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને ફાયદો થશે, જ્યારે કેટલીક રાશિના…
બુધવારે આ સ્તોત્રનો પાઠ કરવાથી મળશે દેવાથી મુક્તિ..! રિનહર્તા ગણેશ સ્તોત્ર: જો તમે દેવામાં ફસાયેલા છો અને તેનાથી મુક્તિ મેળવવા માંગો છો, તો બુધવારે ગણેશજીની પૂજા…
તા. ૨૮ .૫.૨૦૨૫, બુધવાર ,સંવંત ૨૦૮૧, જેઠ સુદ બીજ , મૃગશીર્ષ નક્ષત્ર, દ્યુતિ યોગ, બાલવ કરણ આજે બપોરે ૧..૩૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ)…
રાજકોટમાં શનિ જયંતિની ભવ્ય ઉજવણી: શનિદેવની કૃપા મેળવવા શ્રદ્ધાળુઓએ સરસવનું તેલ, કાળા તલ, કાળા વસ્ત્રો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરી રાજકોટ શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ…
વટ સાવિત્રી વ્રતનો તહેવાર દક્ષિણ ભારતની પરિણીત મહિલાઓ દ્વારા ઉત્તર ભારતમાં જ્યેષ્ઠ મહિનાની અમાસના દિવસે અને દક્ષિણ ભારતમાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે…
સ્ત્રીઓના સૌભાગ્યનું આયુષ્ય વધારતું વટ સાવિત્રીનું વ્રત ભારતમાં લોકો ધાર્મિક વિધિ વિધાનોને વધુ મહત્વ આપે છે. અહી કુમારિકાઓ સરો પતિ મેળવવા માટે ૧૬ સોમવારનું વ્રત પણ…
3 જૂને દૈત્યનો ગુરુ શુક્ર બદલશે ચાલ, આ રાશિઓ બનશે ભાગ્યશાળી,સફળતા ચૂમશે કદમ સાથે જ થશે ધનવર્ષા..! શુક્ર નક્ષત્ર સ્થિતિમાં ગોચર કરશે. રાક્ષસોના ગુરુનું આ પગલું…