Dharmik News

Today's Horoscope: The natives of this zodiac sign will be good in their personal life, can advance socially, can gain success and prestige.

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે. વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી…

Brahma named the seed born from Shivaji's tears as 'Rudraksha'

એકમુખીથી પંદર મુખી રૂદ્રાક્ષ ઇચ્છાઓ પૂર્ણ કરનાર પાપોથી મુકિત આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે શિવરાત્રિએ સદ્ગુરુ દ્વારા ઊર્જાન્વિત કરાયેલ રુદ્રાક્ષ મેળવવાનો સમાવેશ થાય છે. રુદ્રાક્ષ…

500 years old history of "Iswariya Mahadev" seated in the lap of nature

શ્રાવણ માસ એટલે ભોળીયા નાથને રિઝવાનનો માસ ભોળાનાથને શ્રાવણ માસમાં ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો ભોળાનાથના દર્શન માત્રથી ધન્યતા…

On Nag Panchami, many special yogas including Shivvas yoga are being performed

નાગ પંચમી શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. નાગ પંચમી એ નાગ દેવતાની પૂજા માટે સમર્પિત દિવસ છે. આ દિવસે ભગવાન શિવની સાથે…

Today's Horoscope: The natives of this zodiac sign may have social family work, good day for friends looking for employment, time seems to support auspicious work.

મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા. વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત…

According to Vastu, keep a flute in the house, it will rain the blessings of Lord Shri Krishna

વાસ્તુ શાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વ્યક્તિના જીવન સાથે સંબંધિત દરેક વસ્તુના નિયમો અને જાળવણીને સમજાવે છે. વાસ્તુશાસ્ત્રમાં વાંસળીને ખૂબ જ શુભ…

Today's Horoscope: Samvant 2028 Shravan Sud 3rd, Purvaphalguni Nakshatra, Parigh Yoga, Taitil Karan Today's Moon sign will be Leo

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય. વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં…

World's First Musical Journey Sabhar Mahanatika 'Rajadhiraj': Love Life Leela

શ્રી કૃષ્ણના જીવન પર આધારીત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાઉન્ડ થિએટર ખાતે 1પમી ઓગષ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી દરરોજ મહાનાટિકાની પ્રસ્તુતિ કરાશ મહાનાટિકા ‘રાજાધિરાજ’, લવ લાઇફ…

The famous Shivalaya of Junagadh is Indreshwar Mahadev

ઇન્દ્રદેવે 10000 વર્ષ સુધી તપ કરી શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી ઇન્દ્ર દેવએ 10 ડગલા દૂર બાણ જમીનમાં મારી બાણ ગંગા પ્રગટ કરી તેના ચમત્કારિક…

A record 68 Ghwaja Pujas in the company of Somnath Mahadev on the first Monday of Shravan.

એક લાખથી વધુ શિવભકતોએ ‘દાદા’ના દર્શન કરી પુણ્યનું ભાથુ બાંઘ્ય પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે વિક્રમ જનક 68 ઘ્વજાનું પુજન કરવામાં આવ્યું હતું.…