સખી મંડળો અથવા ખેડૂત ગ્રુપ, ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ કે એફપીઓને માળખાકીય સુવિધાના નિર્માણ માટે સહાય મળવાપાત્ર રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે…
Agriculture
છોટાઉદેપુર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આત્મા…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
કપાસ અને કઠોળનું ઉત્પાદન બમણું કરવા સરકારે કમરકસી રાજ્યમાં કપાસ અને કઠોળનું ઉત્પાદન બમણું કરવા માટે રાજ્ય સ્તરીય મિશન સ્થાપવાનો નિર્ણય લેવાયો ગુજરાત એક એવું રાજ્ય…
પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન આપીને ખેડૂતોની આવકમાં વધારો કરે છે પંચમહાલ: પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતરો અને જૈવિક…
છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામના રહેવાસી મોહન રાઠવાએ પોતાના ચાર વીઘા જમીનમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા મોહન જણાવે છે…
ચૂસીયા પ્રકારની જીવાત માટે 3 લીટર નિમાસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન,…
પ્રકૃતિ અને માનવ જીવન બંનેના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી બની છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને લોકોને સ્વાસ્થ્યપ્રદ ખેતપેદાશો પૂરી પાડવાની સાથે…
‘‘ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે’’, જેમાં મોટેભાગે પુરૂષો જ ખેતી કરતા આવ્યા હતા પરંતુ સાંપ્રત સમયમાં બદલાવ આવ્યો છે. હવે સ્ત્રીઓ પણ કૃષિ ક્ષેત્રે આર્થિક…
આગામી 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, સાથે કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે:…