પ્રતિ મણ ઘઉં ગ્રાહકોને રૂ.680માં આપશે,ખરીદી કરવા અનુરોધ રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા આજે પોતાની બ્રાન્ડ નેમ એપીએમસી રાજકોટ હેઠળ બારે માસ ભરવા લાયક સોર્ટેક્ષ ટુકડા ઘઉંના વેચાણનું…
Agriculture
કાનસિંગ બારીયાએ ખેતીમાં રાસાયણિક ખાતર અને દવા છોડીને પ્રાકૃતિક ખેતીનો અપનાવ્યો માર્ગ વાર્ષિક એક લાખથી વધુની કમાણી કરતા દાહોદના સંજેલી તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કાનસિંગ બારીયા (સાફલ્ય…
અરુણકુમાર શાહે છેલ્લા છ વર્ષ થી સફળ પ્રાકૃતિક ખેતી કરી અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં છ વર્ષ પહેલા ખેડા જિલ્લાના…
ત્રણ વર્ષ માટે કુલ રૂ.12 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર…
ચૂસીયા પ્રકારની જીવાત માટે 3 લીટર નિમાસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન,…
આધાર સાથે મોબાઈલ નંબર જોડવાનો અથવા અપડેટ કરવાનો વિકલ્પ પોસ્ટમેનના માધ્યમથી થશે ઉપલબ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બિહારના ભાગલપુરમાં 24 ફેબ્રુઆરી, 2025 ના રોજ ’પ્રધાનમંત્રી કિસાન…
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગત વર્ષે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 68,229 ખેડૂતોને રૂ.100 કરોડથી વધુની પાક નુકશાન સહાય અપાય કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું…
ગુણવત્તાલક્ષી ખાદ્ય પેદાશો માટે પ્રાકૃત્તિક કૃષિની તાતી જરૂરીયાત: કલેક્ટર અજય દહિયા અમરેલી “કિસાન સન્માન સમારોહ-2025” અન્વયે વડાપ્રધાન અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરથી દેશભરના…
સખી મંડળો અથવા ખેડૂત ગ્રુપ, ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ કે એફપીઓને માળખાકીય સુવિધાના નિર્માણ માટે સહાય મળવાપાત્ર રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે…
છોટાઉદેપુર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આત્મા…