સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને દિવસે દર્શનનું અનોખું મહત્વ રહેલું છે…ત્યારે મોટી સંખ્યામાં વિરમગામ, માંડલ, મહેસાણા, પાલનપુર સહીતના અનેક શહેરોમાં થી પગપાળા સંઘ ચાલીને ચોટીલા દર્શર્નો જાય છે… ત્યારે શહેરના માર્ગો પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા ચાલીને જતા હજારો શ્રધ્ધાળુ માટે ચા-પાણી, નાસ્તા, રહેવા-જમવા સહીત દવા અને સારવારની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે… ત્યારે મુળી હાઇવે પર શેખપર પાસે છેલ્લા ૧૭ વર્ષથી ચોટીલા જતા પગપાળા શ્રધ્ધાળુ માટે સ્વામિનારાયણ ડેલાના યુવા ગ્રુપ દ્વારા રહેવા-જમવા સહીતની તમામ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે… જયારે આ સમગ્ર કેમ્પનુ સફળ આયોજન ભરતભાઈ સાબુવાળા, જયેન્દ્રભાઈ ધંધુકિયા, નાનભા પરમાર, જશુભા ઝાલા, રાકેશસિંહ (મુન્નાભાઇ) પરમાર સહીતના યુવકો દ્વારા કરવામાં આવ્યું છે.
Trending
- સુરત: હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો…
- બારેમાસ ભરવા લાયક મસાલાની બજાર ગરમ
- PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માંગો છો ? ઘરે બેઠા 2 મિનિટમાં થઈ જશે કામ, ફોલો કરો આ સ્ટેપ્સ
- કે. કૈલાશનાથન મોદી-શાહનો સંદેશો આપી ગયા કે શું?: ગુજરાતના રાજકારણમાં ઉત્તેજના
- વડોદરા: સામાન્ય યોજના હેઠળ 2 હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા
- સત્યસાંઇ રોડ પર ‘ધ ટેડ હબ’માંથી વાસી ખોરાક પકડાયો
- કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીનો પુત્ર મોહીન પાસાના પાંજરે પુરાયો
- રેશનકાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત આ નિયમો બે દિવસમાં બદલાશે..!