બિહારની લલીત નારાયણ મિથિલા યુનિવર્સિટી દ્વારા બીકોમ પરીક્ષાઓ માટે બહાર પાડવામાં આવેલ વિદ્યાર્થીઓના એડમીટ કાર્ડમાં છબરડો થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક એડમીટ કાર્ડમાં વિદ્યાર્થીના ફોટાને બદલે હિંદુધર્મના ભગવાન ગણેશનો ફોટો છપાઇ ગયો હતો. આથી આ એડમીટ કાર્ડની પ્રક્રિયામાં છબરડાઓ થતા હોવાનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યારે યુનિવર્સિટીના પરિક્ષા નિયંત્રક કુલાનંદ યાદવે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઇ મુશ્કેલી નહી પડે.એડમીડ કાર્ડમાં ગણેશજીનો ફોટો છપાઇ જવાની બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવશે.
Trending
- અરે રે…… 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ!!!
- જમ્મુ-કાશ્મીર હુમ*લાના વિરોધમાં હિંદુ જાગેગા, દેશ બચેગા’ના સૂત્ર સાથે મૌન રેલી,
- કારની ટક્કરે દોઢ વર્ષની માસૂમ બાળકીનું મો*ત
- ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી
- ખેલ મહાકુંભમાં ધ્રાંગધ્રાના યુવકે વાડોકાઈ કરાટેમાં ગોલ્ડ મેડલ જીતી ઝાલાવાડનું ગૌરવ વધાર્યું
- સગીરાને ભગાડી જનાર શખ્સ ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપાયો
- ગાંધીનગરમાં પર્યાવરણ યોદ્ધા શિક્ષકોનું સન્માન
- અમદાવાદ મેટ્રો ટ્રેનનું નેટવર્ક 62 કિમીના અંતર સાથે દેશભરમાં ચોથા ક્રમે, ગોધાવી-એરપોર્ટ સુધીની યોજના પણ તૈયાર !