ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી સામે એક પણ અપીલ નહીં. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર…
કવિ: Purna Sanghani
સુજલામ સુફલામ જળ અભિયાન થકી ૫૭૭ કામો હાથ ધરાશે ભાવનગરમાં સુજલામ સુફલામ જળ અભિયાન “કેચ ધ રેઈન ૨.૦” અંતર્ગત જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ ના…
ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૨૪ માર્ચ થી તા.૨૧ એપ્રિલ સુધી બ્યુટી પાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ યોજવામાં આવી હતી. આ નિવાસી તાલીમ…
બ્રાન્ચ મેનેજર,આસી.બ્રાન્ચ મેનેજર સહિતની જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે વધુ માહિતી માટે ભાવનગર રોજગાર કચેરીની ટેલીગ્રામ ચેનલની મુલાકાત લેવી ITI: ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા…
ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂ.૫.૪૧ કરોડનો વધારો ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૯.૦૮ લાખ કિ. મી. નું વધુ સંચાલન વર્ષ-૨૦૨૪-૨૫ માં ઓનલાઈન રીઝર્વેશનથી ૩૩,૪૭૩ વધુ…
આતંકી હુમલો: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા એક ઘૃણાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોક અને…
સુરત: જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના એક યુવાન શહીદ થયા છે. 44 વર્ષીય શૈલેષ કળથીયા દેશની રક્ષા કરતા શહીદી વહોરી લેતા સુરતમાં તેમના પરિવારમાં…
સંબંધોના પવિત્ર બંધનો ત્યારે ક્ષત-વિક્ષત થઈ જાય છે, જ્યારે લોહીના સંબંધોમાં જ વૈમનસ્ય અને હિંસા સ્થાન લે છે. ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નાલિયા-માંડવી ગામમાં આવી…
શહેરી વિસ્તારોમાં જૂની ઇમારતો અને એપાર્ટમેન્ટ્સની જાળવણીનો અભાવ ક્યારેક ગંભીર દુર્ઘટનાઓ નોતરી શકે છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં…
બાળકી: પોલીસનું કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું નથી, પરંતુ સમાજસેવા અને માનવીય સંવેદનાનું પણ છે. સુરતના અડાજણ વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ આ વાત ફરી…