કવિ: Prushti Pansuriya

Only by combining the past and modernity will we be able to create a glorious future for the future generation: Acharya Devvrat

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન રાષ્ટ્રનું નિર્માણ આવનારી…

The country's largest chlorotoluene plant will be established in Dahej!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં ગુજરાત સરકારના સાહસ GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ વાર્ષિક 30 હજાર ટન ક્ષમતા ધરાવતો રૂ.350  કરોડના ખર્ચે સ્થાપિત…

Surat: Diamond Workers Union calls for strike by jewellers

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ કતારગામ દરવાજા થી હીરાબાગ સુધી રેલીનું આયોજન કતારગામ દરવાજા પોલીસ છાવણીમાં ફેરવાયું રત્નકલાકારોને ભાવમાં 30 ટકા વધારો આપવામાં આવે તેવી…

Devotees experience bliss by taking advantage of Aarti at Ambaji Temple on Chaitra Navratri

આજથી નો શુભ-આરંભ થયો અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભલઈ ધન્યતા અનુભવી…

Narmada water flowing into the sea will be stored, this project will change the lives of the people of Bharuch area

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર ભરૂચ નજીક આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરી ભાડભૂત પ્રોજેક્ટના સ્થળની મુલાકાત દ્વારા રાજ્યના વિવિધ વિકાસલક્ષી મોટા…

This is what the family said after Parag died in an accident near Nyari Dam!!!

ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પરાગનું મો*ત. પરાગના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ન્યાય ન મળે ત્યાં સુધી મૃ*તદેહ ન સ્વીકારવાનો નિર્ણય પોલીસે અકસ્માત કરનાર…

Velavadar Forest Department team extends love to the endangered creatures in the wetland area

વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી ઉનાળાની ગરમીમાં કાળીયાર સહિતના અબોલ જીવો તરસ‌ છીપાવી શકે તે માટે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં…

Ahmedabad Police Commissioner's big action....

ગુજરાતમાં મોટાપાયે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના 38 પોલીસકર્મીઓની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. પોલીસ…

Wear clothes of this color on the first day of Chaitra Navratri, Shailputri will be pleased...

ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી 6 એપ્રિલ સુધી ઉજવવામાં આવશે પહેલા દિવસે પીળો કે નારંગી રંગ પહેરો, માતા શૈલપુત્રી પ્રસન્ન થશે માતા શૈલપુત્રીને લાપસી અર્પણ કરો અને…

The first day of the auspicious festival, worship Mother Shailputri.

ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ, માતા શૈલપુત્રીની પૂજા કળશ સ્થાપના માટે શુભ સમય સવારે 6:15 થી 10:22 સુધી છે. મા શૈલપુત્રીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય…