કવિ: Bhumi Jinjala

Union Health Minister JP Nadda reviewing the medical facilities at AIIMS Hospital

એઇમ્સ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધા બાદ નડ્ડાએ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે પત્રકારોને સંબોધ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મોદી સરકારની ત્રીજી ટર્મમાં આરોગ્ય પ્રધાન પદે…

AI dangerous for the environment?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આશ્ચર્યજનક ટેક્નોલોજીના કેટલાક અન્ય પાસા છે. જે પર્યાવરણ અને માનવ સભ્યતા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ગૂગલના વાર્ષિક પર્યાવરણ રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા…

Film producer Hiren Vaidya with government contractor couple Rs. 14.41 lakh fraud

અગાઉથી જ છેતરપિંડીના કેસમાં ભુજ જેલમાં બંધ ફિલ્મ પ્રોડ્યુસરનો કબ્જો લેશે પ્રધ્યુમનનગર પોલીસ Rajkot : રાજકોટનાં રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ પર શ્યામજી ટાઉનશીપમાં રહેતા અને સરકારી…

IRCTC passengers will be given darshan of 'Sat Jyothiling'

આગામી સમયમાં કેદારનાથ, બદ્રીનાથની યાત્રા યોજવાની વિચારણા ટ્રેનમાં મુસાફરોને સ્વાદિષ્ટ શાકાહાર ભોજન સહિત તમામ સુવિધા મળી રહેશે Rajkot : IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી સાથે તમામ…

'One stop destination' for Namkeen Wadalia Foods now on Amin Marg

વર્લ્ડ’સ ગિફ્ટ મોલ પર  “ફ્રેન્ચાઇઝી આઉટલેટ’નું ઓપનિંગ આઉટલેટ પરથી કંપનીની તમામ 150 થી પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યાએથી મળી જશે: ફરાળી આઇટમ પણ ઉપલબ્ધ હવે…

Cabinet approves 8 projects worth Rs.24 thousand crores of railways

સાત રાજ્યોમાં 900 કિમીની નવી રેલ લાઈન નખાશે, 64 નવા સ્ટેશનો બનાવવામાં આવશે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લગભગ 900 કિલોમીટરની નવી રેલ્વે લાઇન સહિતના 8 પ્રોજેકટને…

Committed to solving the unresolved issues of earthquake victims

કચ્છ જીલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા વહીવટી તંત્ર સાથેની સંકલન બેઠકમાં કરાય સમીક્ષા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાન શેરીયાએ વહીવટી તંત્ર સાથે સંકલન બેઠક યોજી…

MP Kesridevsinh Jhalani appointed as member of Rajkot AIIMS

વાંકાનેરના રાજવી રાજપુત સમાજનું ગૌરવ એઇમ્સમાં નિયુકત કેસરીદેવસિંહનીને આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ આપ્યા અભિનંદન vankaner : વાંકાનેરના પ્રજા વત્સલ્ય અને વાંકાનેર રાજ પરિવારના મહારાજ તેમજ રાજયસભાના સાંસદ…

Vankaner: Four arrested, including the trio of Gir Somnath Panthak, who tampered with the ceramic factory.

પોલીસે 600 કિલો કોપર વાયર, 77.5 ગ્રામ પ્લેટીનિયમ તાર, એકટીવા, મોબાઇલ સહિત 10,43,750નો મુદ્દામાલ કબ્જે કર્યો વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ અલગ અલગ સીરામીક ફેક્ટરીમાંથી 600 કિલો…

After the death of a child from Chandipura in Anjar, the Rajkot team conducted the survey

થોડા દિવસો પૂર્વે અંજાર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાથી  આરડીડી રાજકોટથી એન્ટોમોલોજીસ્ટ ટીમ તેમજ જીલ્લામાથી એડીએમઓ  પ્રકાશભાઈ દુર્ગાણી તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર  શામજીભાઈ-…