આમ આદમી છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં છે. આપના સભ્યો પોતાના પક્ષ ને મજબૂત કરવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આવતી કાલે તેના સંગઠનને મજબુત કરવા માટે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા આવતી કાલે દ્વારિકા ઓખામંડળની મુલાકાતેની મુલાકાતે જવાના છે. ત્યારે તમામ સામ દામ દંડ અને ભેદના પ્રહાર દ્વારા પાર્ટી ને મજબૂત બનાવાના તેમના પ્રયાસ કેટલા અંશે સાર્થક થશે તે જોવું બાકી રહ્યું. આપમાં ઇશુદાન ગઢવીના જોડાણ પછી આમ આદમી પાર્ટીની ચૂંટણી આચારની રીત કંઈક અંશે બદલાયેલી દેખાઈ રહી છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
Trending
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…
- Appleએ WWDC 2025ની કરી જાહેરાત…