સ્વામિનારાયણ વિદ્યાલયમાં વુક્ષ રોપનું વિતરણ અને વુક્ષારોપણ કરવામાં આવ્યુંને જેમાં તમામ ગ્રામજનોને શાળા તરફથી ફ્રીમાં વૃક્ષો આપવામાં આવ્યા. આ સંસ્થા ૨ વર્ષથી ફ્રીમાં રોપનું વિતરણ કરે છે. તેમાં શાળાના આચાર્ય નરેશભાઈ બલદાણીયા ટ્રસ્ટી તેમજ લોક સાહિત્ય કાર વિદુરભાઈ આહીર, લોકગાયિકા ઉર્વીશાબેન આહીર, શાળા ફસ્ટ વિદ્યાર્થી પ્રતિભાબેન લાડુમોર તેમજ વાઘમશીભાઈ અને ગ્રામજનો હાજર રહિયા હતા. તેમજ ગામના લોકો એ વ્રુક્ષો રોપી ગામની સોભા વધારી હતી.
Trending
- આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે યોજાશે લેખિત પરીક્ષા
- મનની શાંતિ જોતી હોયતો આ 5 જગ્યાએ જરૂર જજો…
- નારિયેળના લાડુથી મહેમાનોનું કરો સ્વાગત: વખાણ કરતા થાકશે નહિ
- સેલ્ફી લવર્સ બીજી સેલ્ફી લેતાં પહેલા આ વાંચી લેજો..!
- આણંદ: ગ્રીષ્મ લહેર વખતે પશુઓની કાળજી લેવા અનુરોધ
- વિધાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી માનવીય વર્તનનું વિશ્લેષણ કરવા સક્ષમ બનશે: ડો.જોગશન
- ખાસ રેવન્યુ કોર્ટની ચાર તબક્કાની કાર્યવાહીના અંતે RTSના 926 કેસો ઠરાવ ઉપર
- વડોદરામાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ