• જાથાના 10050માં કાર્યક્રમમાં કાળી ચૌદશને અશુભ ન ગણવા અપીલ

2ાજકોટના મુંજકા ગામે હિ2વંદના કોલેજના બી.કોમ઼, બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., બી.પી.ટી., એલ.એલ.બી., એમ઼.કોમ઼, બી.એડ., ડી.એમ઼.એલ.ટી., વિવિધ ફેકલ્ટીના છાત્ર-છાત્રાઓમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય, અંધશ્રદ્ઘા નિવા2ણનો ભા2ત જન વિજ્ઞાન જાથાનો ચમત્કા2ોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. કાળી ચૌદશ અશુભ કે ભા2ે દિવસ નથી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.છાત્ર-છાત્રાઓને જ્ઞાન-વિજ્ઞાનનું સ્નાન ક2ાવ્યું હતું. ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશને સુંદ2બંદોબસ્ત ફાળવ્યો હતો.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ઘતિથી ઉઘાટન કોલેજના હેડ ઓફ એડમીન સાગ2ભાઈ પટેલે ક2ી વિજ્ઞાનથી માનવજાત સુખી-સંપન્ન થયો છે. અંધ શ્રદ્ઘામાંથી બહા2 નીકળવા અપીલ ક2ી હતી. જાથાની કામગી2ીની ભા2ોભા2 પ્રશંસા ક2ી હતી.

હિ2વંદના કોલેજના ચે2મેન મહેશભાઈ ચૌહાણ, કેમ્પસ ડાય2ેકટ2 સર્વેશ્ર્વ2ભાઈ ચૌહાણ, પ્રિન્સિપાલ ડૉ. અશ્ર્વિન 2ાઠોડ, વિશાલ વસા, ટ્રસ્ટી કૃપાબેન ચૌહાણ, સાગ2ભાઈ બાબ2ીયા, શૈક્ષ્ાણિક સ્ટાફે વિજ્ઞાન અભિગમ-ષ્ટિકોણ કેળવવા અપીલ ક2ી હતી.

સુ2ત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ દેગામીએ મુંજાવ2ની વેશ પિ2ધાનમાં આબેહુબ વૈજ્ઞાનિક પ્રયોગો 2જૂ ક2ી છાત્ર-છાત્રાઓના દિલ જીતી લીધા હતા.

જાથાના 2ાજય ચે2મેન એડવોકેટ જયંત પંડયાએ છાત્ર-છાત્રાઓને વૈજ્ઞાનિક પ્રયોગોનું નિદર્શન સાથે તેના 2હસ્યોના કા2ણો 2જૂ ક2ી જણાવ્યું કે માનવીનું વર્તન, કાર્ય, ફ2જનિષ્ઠા 21 મી સદીને અનુરૂપ હોવું જોઈએ. કોઈપણ દેશની પ્રગતિ વિજ્ઞાનને આભા2ી હોય છે. વિજ્ઞાનના કા2ણે તા2ણહા2 અવતા2ો, ચમત્કા2ો બંધ થઈ ગયા છે. લેભાગુઓ લોકોની માનસિક્તા જાણી છેત2પિંડી ક2ે છે. કર્મકાંડ-ક્રિયાકાંડોથી લોકોને અધોગતિ મળી છે. અંધશ્રદ્ઘા માનવી સાથે દેશની બ2બાદી નોત2ે છે તેથી સાવધાની 2ાખવાની જરૂ2 છે.

સદીઓથી કાળી ચૌદશની ખૌફનાક, ભયાનક વાતો સાંભળવા મળે છે. વાસ્તવમાં જાથાએ 3પ વર્ષમાં તમામ ખોટી સાબિત ક2ી છે. ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલનું અસ્તિત્વ જ નથી.

30 મી ઓકટોબ2ે ગામે-ગામે જાગૃતોએ સ્મશાનની મુલાકાત ક2ી વૈજ્ઞાનિક અભિગમ બતાવવાનો અવસ2 છે. સાધના-ઉપાસના, મેલીવિદ્યાના નામે વર્ષોથી ડિંડક ચાલે છે. તંત્રવિધાને અનુસ2વું પાપ સાથે અહિતકા2ી છે.

જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઇ, રોમિત રાજદેવ, એડવોકેટ હર્ષાબેન પંડયા, ભાવનાબેન વાઘેલા, ભાનુબેન ગોહિલ, જલ્પાબેન બામટા, પ્રયોગ નિર્દશનમાં ભાગ લીધો હતો. જાથાના કાર્યક્રમ માટે મો. નં. 98252 16689 ઉપર સંપક કરવા જણાવાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.