નવેય દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા: ભાવિકોએ ધર્મલાભ લઈને ધન્યતા અનુભવી
મોરબીમાં રેલવે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી મંદિરે ધામધૂમ થી ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના નવેય દિવસ રાસગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દરરોજ ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com