• અબતકની મુલાકાતમાં ભાજપ લીગલ સેલના આગેવાનોએ કેસરિયા અને વકીલ પરિવારો માટે ના રસોત્સવની આપી વિગતો

દેશભરમાં મા અંબાની આરાધના સમા નવલા નોરતાનો ત્રીજી ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે નવરાત્રી મહોત્સવને વધારવા માટે રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા અટલ સરોવરના પરિસરમાં એક દિવસીઓ વેલકમ નવરાત્રી 2024 નું આયોજન કરવામાં આવ્યું છે ભાજપ પરિવારને વકીલ પરિવારો માટે યોજાનારા આ રસોત્સવ અંગે અબ તકની મુલાકાતમાં કમલેશભાઈ ડોડીયા, વિરેનભાઈ વ્યાસ,રાકેશભાઈ ગોસ્વામી, નેહાબેન જોશી, નિલેશભાઈ પટેલ અને શૈલેષભાઈ વ્યાસે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે તા.1 ઓક્ટોબરના રોજ સમી સાંજે અટલ સરોવર ના વિશાળ પટાગણમાં એક લાખ કિલોવોટ ની અધ્યતન સાઉન્ડ સિસ્ટમ અને નિષ્ણાંત સાજીદાઓને ટીમ અને જાણીતા ગાયક કલાકારો સંદીપભાઈ પ્રજાપતિ આરતીબેન ભટ્ટ ના સંગાથે અને રક્ષિતભાઈ કલોલાના  સહયોગથી વનડે રસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. હા રાસોત્સવમાં સનાતન ધર્મ અને શોભે તે રીતે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વિવિધ વર્ગના લોકોને ભાજપમાં છોડાવવા માટે અપીલ કરે અને સદસ્ય અભિયાનમાં ભાગ અપીલ કરવામાં આવી છે.પરિવાર અને વકીલોના પરિવારો માટે યોજાનારા રાસોતસવમા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા,ભાજપ અગ્રણી ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રમેશભાઈ, ભાજપના અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને  માધવભાઈ દવે સહિતના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહેશે રાજકોટના મેયર નયનાબેન , ડે મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને જૈમિનભાઇ ઠાકર ઉપસ્થિતિ રહેશે. આયોજનને સફળ બનાવવા માટે પ્રદેશ સહસંયોજક અનિલભાઈ દેસાઈ, હિતેશભાઈ દવે ,કિશોરભાઈ સખીયા, લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ ,કમલેશભાઈ ડોડીયા , કમિટીના જયસુખભાઈ બારોટ, શૈલેશભાઈ વ્યાસ ,રાકેશભાઈ ગોસ્વામી, વિરેનભાઈ વ્યાસ, વિમલભાઈ ડાંગર,  નેહાબેન જોશી, ભુપેનભાઈ ભાવસાર અશ્વિનભાઈ , લલીતભાઈ કાલાવડીયા, પંકજભાઈ દોંગા, મુકેશભાઈ પીપળીયા, કોર્ટ કેમ્પસ ક્ધવીનર જીતેન્દ્રભાઈ પારેખ, હિમાંશુભાઈ પારેખ ચાંદીબેન પુજારા સહિતના કાર્યકરો તેમજ ઉઠાવી રહ્યા છે ભાજપ લીગલ સેલ આયોજિત વનડે રાખો સૌમાં વિવિધ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરતા વકીલ  પરિવાર સાથે જોડાશે  સિનિયર વકીલો સિનિયર ધારાશાસ્ત્રીઓ   ગીરીશભાઈ ભટ્ટ લલિતસિંહ શાહી, જયદેવભાઈ શુકલ, ઘનશ્યામભાઈ ઠાકર, કિરીટભાઈ પાઠક ,બીપીનભાઈ ગાંધી ,પ્રવીણભાઈ કોટેચા મહેશભાઈ, રૂપરાજસિંહ પરમાર ,કમલેશભાઈ શાહ દિલીપભાઈ જોશી, જયેન્દ્ર ગોંડલીયા, પી.એચ.પનારા, પરેશ ઠાકર ખાસ ઉપસ્થિત રહેશે શહેર ભાજપ લીગલ સેલ દ્વારા આયોજિત વન ડે રાસોત્સવમાં ભાજપ મહાનગરના તમામ હોદ્દેદારો વિવિધ મોરચા ના હોદ્દેદારો અને  તમામ શ્રેણીના કાર્યકર્તાઓ રાજકોટના વિવિધ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા એડવોકેતો તથા તેમના પરિવારજનોને રસોત્સવમા ઉપસ્થિત રહેવા ક્ધવીનર પિયુષભાઈ શાહ અને કમલેશભાઈ ડોડીયાએ અનુરોધ કર્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.