Veraval: ગીર સોમનાથ જીલ્લામાં ડીમોલેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે વેરાવળમા પણ મફતીયાપરા વિસ્તારમા તંત્ર દ્રારા ટુકા દિવસોમા જગ્યા ખાલી કરી દેવા માટેની નોટીસ ફાળવી હતી. આ નોટીસના પગલે મફતીયાપરા વિસ્તારમા છેલ્લા 45 વર્ષથી રહેતા માયાએ હવે ક્યા જશુ તેની ચીંતામા ગળાફાસો ખાય પોતાનું જીવન ટુકાવ્યુ છે.

VERAVAL

આ બાબતની જાણ થતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સિવીલ હોસ્પિટલ ખાતે મૃતક પરીવારની મુલાકાત લીધી હતી. આ સાથે આ બનાવના જવાબદાર જીલ્લા કલેક્ટરને ગણાવ્યા હતા. આ દરમિયાન સરકાર દ્રારા આ મૃતક મહિલાના પરીવારને સહાય મળે અને મફતમા પ્લોટ મળે તેવી માંગ કરવામાં આવી હતી.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.