Rajkot : અંગદાનથી લોકોને નવું જીવન મળે છે અને અંગદાન પ્રાપ્ત કરનારને સંસારમાં જીવન જીવવાની પ્રેરણા મળી રહે છે. તેમજ જો મનુષ્ય ધારે તો નવું જીવન પોતાના અંગો થકી બીજાને આપી શકે છે.

ruda 2

ત્યારે આવી જ ઉદાત્ત માનવીય ભાવના સાથે રાજકોટ રૂડા ઓફિસના કર્મયોગીઓએ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન આપવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કર્યો હતો. જેમાં રૂડા ઓફિસના કર્મયોગીઓએ અંગદાન કરવાના શપથ લઈને વડાપ્રધાનને અનેરી ભેટ આપી છે. આ ઉપરાંત ઓફિસના કર્મયોગીઓએ પોતાના ઘરે વૃક્ષારોપણ કર્યું અને છોડનું વિતરણ પણ કર્યું હતું.

ruda 2

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.