Ahmedabad:છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં જ આ વર્ષે 8 મહિનામાં 8300થી વધુ લોકોને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. આ દરમિયાન પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિઓ પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બને છે.

છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં જ આ વર્ષે 8 મહિનામાં 8300થી વધુ લોકોને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. આમ પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બને છે.

કયા જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં પેરાલિસિસના સૌથી વધુ કેસ (108 પાસેથી મળેલા આંકડા મુજબ)

જિલ્લો20232024
અમદાવાદ23342317
સુરત804929
વડોદરા616559
રાજકોટ507506
ભાવનગર383451
જૂનાગઢ314337
જામનગર305298
નવસારી157233
અમરેલી202224
ગાંધીનગર176217
રાજ્યમાં કુલ79118380

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.