• હરામી લોકોની “નાપાક” હરકતો
  • એન્કાઉન્ટર સ્થળ પર ક્લિયરન્સ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં છથી સાત આતંકીઓ સક્રિય છે.  સુરક્ષા દળોએ બુધવારે ત્રણને માર્યા, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે .  સુરક્ષા દળો ગાઢ જંગલો વચ્ચે આ આતંકીઓને શોધી રહ્યા છે.  દરમિયાન, ડોડા, ગંડોહ, ભાલેસ અને કઠુઆના બાની વિસ્તારોમાં બપોરે 12 વાગ્યે ઇન્ટરનેટ સેવા પુન:સ્થાપિત કરવામાં આવી છે.

ગંડોહના સિનુ જંગલોમાં એન્કાઉન્ટર સ્થળની આસપાસના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેમજ સુરક્ષા ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.  બુધવારે મોડી રાત્રે પત્રકારો સાથે વાત કરતા એડીજીપી જમ્મુ ડિવિઝન આનંદ જૈને કહ્યું હતું કે આ વિસ્તારમાં છથી સાત આતંકીઓ સક્રિય છે.  જેઓ ઘણા સમયથી ઘટનાઓને અંજામ આપવામાં સંડોવાયેલા હતા.  આમાંથી ત્રણને નાબૂદ કરવામાં આવ્યા છે.  જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે.

આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાની હોવાની આશંકા છે.  આ કેસમાં નક્કર ઓળખ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  11 અને 12 જૂનના રોજ છત્રગલ્લાન અને ભાલેસમાં બેવડા આતંકવાદી હુમલા બાદ પોલીસે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા.  દરેકને 5 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.  સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ આ વિસ્તારમાં સક્રિય 6થી 7 આતંકીઓના જૂથનો ભાગ છે કે પછી કોઈ નવા જૂથે ઘૂસણખોરી કરી છે.  આ અંગે હજુ તપાસ ચાલી રહી છે.

બુધવારે એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈનની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે.  જીએમસી ડોડામાં તેની સારવાર ચાલી રહી છે.  એડીજીપી આનંદ જૈન અને ડીસી ડોડા હરવિંદર સિંહ જીએમસી પહોંચ્યા અને ઘાયલો સાથે વાત કરી.  ડોડાના સિનુ અને તેની આસપાસના ભાલેસા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  એન્કાઉન્ટર સ્થળ પર ક્લિયરન્સ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.  ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં છથી સાત આતંકીઓ સક્રિય છે.  સુરક્ષા દળોએ બુધવારે ત્રણને માર્યા, જ્યારે અન્યની શોધ ગુરુવારે ચાલુ રહી.  સુરક્ષા દળો ગાઢ જંગલો વચ્ચે આ આતંકીઓને શોધી રહ્યા છે.  દરમિયાન, ડોડા, ગંડોહ, ભાલેસા અને કઠુઆના બાની વિસ્તારોમાં બપોરે 12 વાગ્યે ઇન્ટરનેટ સેવા પુન:સ્થાપિત કરવામાં આવી છે.

ગંડોહના સિનુ જંગલોમાં એન્કાઉન્ટર સ્થળની આસપાસના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેમજ સુરક્ષા ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.  બુધવારે મોડી રાત્રે પત્રકારો સાથે વાત કરતા એડીજીપી જમ્મુ ડિવિઝન આનંદ જૈને કહ્યું હતું કે આ વિસ્તારમાં છથી સાત આતંકીઓ સક્રિય છે.  જેઓ ઘણા સમયથી ઘટનાઓને અંજામ આપવામાં સંડોવાયેલા હતા.  આમાંથી ત્રણને નાબૂદ કરવામાં આવ્યા છે.  જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે.

જય બાબા બર્ફીલા: આજથી સાધુ સંતો માટે અમરનાથ દર્શન શરૂ

જમ્મુ અને કાશ્મીર પ્રશાસને ગુરુવારે 52 દિવસની અમરનાથ યાત્રા માટે જમ્મુના શાલીમાર વિસ્તારમાં શ્રદ્ધાળુઓની સ્થળ પર નોંધણી શરૂ કરી છે.  પ્રથમ બેચ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પ અને સાધુઓ માટે બનાવવામાં આવેલા રામ મંદિર કેમ્પથી શુક્રવારે ચુસ્ત સુરક્ષા હેઠળ પરંપરાગત 48 કિમી લાંબા નુનવાન-પહલગામ માર્ગ દ્વારા રવાના થશે.  અધિકારીઓએ જણાવ્યું કે તીર્થયાત્રા શનિવારે ગાંદરબલમાં સીધા પરંતુ ટૂંકા 14 કિમીના બાલટાલ માર્ગથી શરૂ થશે.  જમ્મુના ડીસી રમેશ કુમાર અને એડીજીપી આનંદ જૈને સલામત અને મુશ્કેલીમુક્ત યાત્રાને સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.