વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મકંમ પણે આગળ વધી રહ્યું છે, દેશમાં આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી અને 2047 સુધીના રોડ મેપ અને આર્થિક લક્ષ્ય કરવા માટે વિકાસદરના વધારાથી લઈ કૃષિ ઉદ્યોગ ટેકનોલોજી અને ભ્રષ્ટાચાર રહિત સ્થિર શાસન અને નિર્ણાયક શક્તિ ધરાવતા નેતૃત્વ માટે દેશ સુશજ બન્યું છે ત્યારે આંતકવાદ સામે મક્કમપણે બાથ ભીડવાનો હવે સમય આવી ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદી 01.. મોદી 02.. ની આર્થિક વિકાસની પરિકલ્પના સિદ્ધ કરીને દેશના વિકાસ દર બર કરાર રાખીને દેશને આર્થિક મહાસત્તા બનાવવા ના પ્રકલ્પ ને વધુ નજીક લાવવામાં જેટલી સફળતા મેળવી છે

તેનાથી વધુ મોદી 0 3 માં ભારતને વિશ્વ સમાવડીયુ બનાવીને આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ એ ખરા અર્થમાં મહાસત્તા બનાવવા માટે ચૂંટણી પહેલા 400 પ્લસ ની પરિકલ્પના કરવામાં આવી હતી ભારત જેવા વિશાળ રાષ્ટ્રના સતાધીશો સ્પષ્ટ બહુમતી થી કોઈપણ નિર્ણય આત્મવિશ્વાસથી લઈ શકે તે અનિવાર્ય છે

અલબત્ત મત મતદાર રાજાએ મોદી 03 ની પરિકલ્પના સાથે સાથે દેશને મજબૂત વિપક્ષ ની  અનિવાર્યતા પૂરી કરવા ભાજપ અને એનડીએ સત્તા માટે સ્પષ્ટ બહુમતી આપી નરેન્દ્ર મોદી ના વડાપ્રધાન પદની હેટ્રિક સાથે મજબૂત વિપક્ષ ની રચના કરી છે લોકતંત્ર માટે મજબૂત વિપક્ષ ખૂબ જ સારી વાત છે, એનડીએ સરકાર ની સર્વભૂમત્વ અને આંતકવાદ અંગે પ્રારંભથી જ આકર્ર રણનીતિ રહી છે ત્યારે કાશ્મીરમાંથી કલમ 370 ની નાબુદી બાદ પીઓકે અને કાશ્મીરમાં મૂળિયા રાખી ગયેલા આંતકવાદ ને નામ કરવા માટે સરકાર પાસે ખૂબ જ મોટી અપેક્ષા સેવાઈ રહી છે

તેવા સંજોગોમાં આંતકીઓને ભરી પીવા અને સરહદ પારના કાકરી ચાળા સંપૂર્ણપણે બંધ કરાવવા ભારત સક્ષમ છે પરંતુ વિશ્વ સમાજને સાથે રાખીને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ખૂબ જ સરાહનીય દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું છે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેકો સુલીવેન ભારતની મુલાકાતે આવશે ત્યારે અજીત ડોભાલ સાથે સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી ને લઈને કરારો કરવામાં આવશે આંતકવાદીઓને ભરી પીવા અને શરત પરના કાંકરી તારાઓને નાથવા અમેરિકા અને ભારત વચ્ચે ની આ સેતુબંધ પ્રયાસ શૃંખલા આંતકવાદીઓ માટે મરણ તોલ ફટકા સમાન સાબિત થશે આંતકવાદ મુદ્દે પ્રારંભથી જ ભારતની રણનીતિ વિશ્વ સમાજ માટે આવકાર્ય બનાવવાની રણનીતિ રહી છે હવે સમય આવી ગયો છ

ે કાશ્મીર અને દેશભરના જાહેર અને છુપા આંતકવાદીઓને ખતમ કરવા ભારત માટે આર્થિક મહાસત્તા અને વિકાસના શિખરોસર કરવા માટે આંતકવાદ નો ખાતમો અનિવાર્ય છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.