• જામનગરની કલેક્ટર કચેરીએ પણ ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

જામનગર ન્યૂઝ  :  ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇશીના નિધન પર ભારતમાં આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે, જેની અસર જામનગરમાં પણ જોવા મળી છે. ઈરાનના રાષ્ટ્રપતિ ના નિધન ને અનુસંધાને ભારત સરકાર દ્વારા આજે એક દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કરતાંની સાથે જામનગરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્ર ધ્વજને આજે અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.