• ગંગાઘાટ પર આરતી, સ્નાનનો લ્હાવો લેતા ધારાસભ્ય જયેશ રાદડીયા

ધર્મનગરી હરીદ્વાર ખાતે ગંગા મૈયાના પાવન સાનિધ્યમા જામકંડોરણાના વતની અને સુરતના ઉદ્યોગ અગ્રણી અને જામકંડોરણા શાહી સમુહલગ્નના મુખ્યદાતા રમેશભાઈ ગજેરા દાસભાઈ ગજેરા પરીવાર દ્વારા સુપ્રસિધ્ધ કથાકાર પ.પૂ.ગીરીબાપુના શ્રીમુખે થી યોજાયેલ શિવકથાનુ રસપાન કરવાનો તેમજ પૂ.ગીરીબાપુના આશીર્વાદ તેમજ ગંગાઘાટ ખાતે ગંગા મૈયા ની આરતી તેમજ ગંગા સ્નાન નો અલૌકિક લ્હાવો લેતા યુવા ધારાસભ્ય જયેશ રાદડીયા

ગજેરા પરિવાર દ્વારા વિનામૂલ્યે સુરત શહેરથી તેમજ જામકંડોણા શહેરમાંથી વૃદ્ધોને હરિદ્વારની પાવનભૂમિ પર શિવકથાનો લાવો લેવા માટે એમના દ્વારા બધાને ટ્રેન્ડ મારફતે લઈ જવામાં આવ્યા તેમજ દરેક લોકોને રહેવાની જમવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.