માણાવદર ન્યૂઝ

માણાવદર – વંથલી હાઇવે પર ગૌશાળા નજીકથી રૂપિયા 9.30 લાખની લૂંટ કરી લૂંટારા ફરાર થયાની ઘટના બની છે . માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ કાલરીયા નામના વ્યક્તિ  લૂંટનો ભોગ બન્યા છે . તેને બાઈક પરથી નીચે પછાડી  લુટારાઓ દ્વારા લૂંટ કરાય હતી . ભોગ બનનાર  દિનેશભાઈ કાલરીયાને સારવાર અર્થે હોસ્પિટમાં ખસેડાયા હતા .પોલીસે આ ઘટના અંગે આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે .

હિતેશ પંડ્યા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.