કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કાલાવાડ રોડ પર આવેલા કરોડો લોકોના આસ્થા કેન્દ્ર સમાન અક્ષર મંદીર ખાતે ભગવાન શ્રી સ્વામીનારાયણના દર્શનને વંદનો લ્હાવો લીધો હતો. મંદીર ખાતે તેમના આગમનને પં.પૂ. અપૂર્વ સ્વામીએ વધાવ્યું હતું. મંદીર પરિસરની પણ તેમણે મુલાકાત લીધી હતી અને ભગવાનશ્રી નીલકંઠ વર્ણી પર જલાભિષેક કર્યો હતો. આ સમયે તેમની સાથે ગુજરાત ફાઇનાન્સ બોર્ડના અઘ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી અને રાજકોટ મહાનગર ભાજપ દંડક રાજુભાઇ અગેરા પણ જોડાયા હતા.
Trending
- કયારેય વિચાર્યું છે કે ટૂથપિકનો ઉપયોગ નુકસાનકારક પણ છે?
- Katchh : ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
- બેન્કનું કામ હોઈ તો પતાવી લેજો,ઑક્ટોબરમાં આટલા દિવસ રહેશે બેંકો બંધ
- સ્વદેશી સેમી-હાઈ સ્પીડ ટ્રેન મુંબઈ અને ગુજરાત વચ્ચે એક જ બુલેટ ટ્રેનના ટ્રેક પર દોડશે!
- યોગીનું શરીર યોગાગ્નિમય થઈ જાય છે અને તે ઘડપણ, રોગ અને મૃત્યુને પાર થઈ અજર-અમર થઈ જાય છે
- તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી ? આ રીતે ઓળખો
- તમારી અંદરના વિચારો બદલાય ત્યારે તમારી બહારની દુનિયા પણ બદલાય જાય
- આધાર અને પાન કાર્ડ યુઝર્સના હિતમાં સરકારનો મોટો નિર્ણય, આ વેબસાઈટ્સ થઈ બ્લોક, જાણો કારણ