ભારતની આઝાદીના ૭૦ વર્ષ પુરા થવાના અવસરે જીનેવા સ્થિત ભારતના સ્થાયી મિશને વિશ્ર્વ સમુદાય સમક્ષ ભારતના સમૃદ્વ સાંસ્કૃતિક વારસા અને ધરોહરને ઉજાગર કરવા ‘નમસ્તે જીનેવા ’ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જે ૨૩ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. ‘નમસ્તે જીનેવા ’ કાર્યક્રમ કેનેડાની અમિકા કુશવાહા કથ્થક નૃત્ય રજુ કરશે.આ કાર્યક્રમમાં યોગ, પર્યટન, ઇ વિઝા સહિતના અનેક વિષયો પર લઘુ ફિલ્મ દેખાડવામાં આવશે. આ ‘નમસ્તે જીનેવા’ કાર્યક્રમ ‘હિમાલયથી આલ્યસ ’ શીર્ષક હેઠળ પ્રસ્તૃત કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
- 2025 માં લોન્ચ થવા જયેલી આ 3 SUV જે ફોર્ચ્યુનરને આપશે ટક્કર…
- Uno Minda એ મેનેજિંગ ડિરેક્ટર તરીકે રવિ મહેરાને કર્યા નિયુક્ત…
- રેનોલ્ટ ગ્રુપ નિસાનનો 51 ટકા હિસ્સો પોતાના નામે કરશે…
- ગાંધીધામ: પડાણા પાસે આવેલા ટીમ્બર યુનિટમાં આગ….
- સાયબર ક્રાઈમની અત્યાધુનિક સેન્ટીનલ લેબથી 27 ડિજિટલ ગુનાના ભેદ ઉકેલાયા
- શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન: પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ
- પરમાત્મા સાથે વાતચીત કરી શકો એવો ગ્રંથ એટલે ભાગવત: જીગ્નેશ દાદા