રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉપલાકાઠા વિસ્તારમાં ભગવતીપરા શેરી ૧ માં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લીકેટ મસાલાની ફેક્ટરી પકડી પાડવામાં આવેલ છે. વિવિધ ખાઘ પદાથો તેમજ વાનગીઓમાં નાખવામાં આવતા મસાલાઓનું આ ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમજ આ ખાઘ પદાર્થમાં ભેળસેળ પણ કરવામાં આવતું હતું.વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ખાઘ મસાલાઓમાં કેરમ રમવા માટે કેરમ બોર્ડમાં નાખવાનામાં આવતા પાવડરની ભેળસેળ કરવામાં આવતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૦ કિલો ખાઘ પદાર્થનો નાશ કરી દેવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- યુક્તિ રાંદેરિયાનો વ્હાઇટ વનપીસમાં elegant look
- PM મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ મિટિંગ : આગામી રણનીતિને લઇ કરાઈ ચર્ચા !
- વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના….
- રાજકોટ: વિદ્યાનગર મેઈન રોડ પર ફર્નીચરની દુકાનમાં આગ
- Osamu Suzuki ને પદ્મ વિભૂષણના અવોર્ડથી સન્માનિત કરાયા…
- કિશોરી પર બે વાર દુ*ષ્ક*ર્મ આચરનાર નરાધમ ‘મામા’ ઝડપાયો
- કેરીના બગીચાઓ રોગના ભરડામાં: પાક નિષ્ફળ જતા ખેડૂતો-કોન્ટ્રાક્ટરો બેહાલ!!