ગુજરાતમાં ગત વર્ષે અનિયમીત વરસાદ તથા કપાસમાં ગુલાબી ઇયળ તથા મગફળીમાં મુંડાના કારણે પાક નિષ્ફળ થતા ખેડુતોને વહેલામાં વહેલી તકે પાક વીમાની વધુમાં વધુ રકમ ચુકવાય જાય તે માટે રાજય સરકાર તથા કેન્દ્ર સરકારમાં ટોપ લેવલે મીટીંગો કરી રજુઆતો કરી છે. સરકાર પણ પાક વીમાની રકમ વહેલાસર ચુકવવા માટે હકારાત્મક વલણ ધરાવે છે. અને ટુંક સમયમાં પાક વીમાની રકમ ચુકવાય જાય તે માટે કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં પાક વીમા બાબતે ખેડુત અગ્રણી વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા ખેડુત સંમેલન બોલાવવામાં આવશે તેવા મેસેજ વિઘ્વ સંતોષી માણસોએ વાયરલ કરી ખેડુતોને ગુમરાહ કરે છે. આવા ખોટા મેસેજથી ખેડુતો ગુમરાહ ન થાય તેવી તમામ ખેડુતોને અપીલ કરું છું. ખેડુતોને પાક વીમાની રકમ વહેલાસર ચુકવયા જાય તે માટે સરકાર ચિંતીત છે. અને અમો પણ પ્રયત્નશીલ છીએ જેથી ખેડુતોને ધિરજ રાખવા વિઠ્ઠલભાઇ રાદડીયા એ અપીલ કરી છે.
Trending
- Rajkot : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવએ સૌરાષ્ટ્ર અને કચ્છ ડાક સેવાઓની કરી સમીક્ષા
- બાઈક દ્વારા લાંબી મુસાફરી દરમ્યાન આ ચાર બાબતોનું ધ્યાન રાખો ક્યારેય અડચણ નહિ આવે
- સાઉથના લોકો કેળાના પાન પર જ કેમ ખાય છે, જાણો તેની પાછળનું ખાસ કારણ
- એવું તે શું થયું કે, Lexus LM 350h નું બુકિંગ ભારતમાં થોભાવવામાં આવ્યું ?
- Gandhidham : જાહેર જનતાના આરોગ્યની સુવિધા અને હોસ્પિટલના વહીવટને સુધારવા કાર્યક્રમ યોજાયો
- ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી પણ ગુનો : સુપ્રીમ
- ધર્મસ્થળાના વડા વીરેન્દ્ર હેગડે અને આચાર્ય લોકેશ વચ્ચે વિવિધ વિષયો પર વાતચીત
- ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં ફી વધારાનું નવું લીસ્ટ જાહેર