રાજકોટના રાજમાર્ગો પર વરસાદના કારણે ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાઓ ખાડાથી ભરાયેલા છે. રસ્તાઓનું ધોવાણ થતા લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મનપા દ્વારા રોડ-રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે. શહેરના વિવિધ સ્થળે રોડ-રસ્તાનું સમારકામ ધમ ધોકાર ચાલી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નજીકના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આનંદદાયક દિવસ.
- Haunted Roads : દિવસના પણ લોકો આ રસ્તા પરથી પસાર થતા ફફડે છે !!!
- ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણ મંત્રી
- અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ…!
- તાપી નદીમાં યુવકે લગાવી છલાંગ અને પછી થયું આવું!!!
- માનસી પારેખની આ ફિલ્મ 30 મેના રોજ થશે રીલીઝ!!!
- KTM એ તેની બાઇકના ભાવમાં કર્યો વધારો…
- પુરુષો કરતાં સ્ત્રીઓ બની રહી છે વધુ વ્યસની..!