રાજકોટના રાજમાર્ગો પર વરસાદના કારણે ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાઓ ખાડાથી ભરાયેલા છે. રસ્તાઓનું ધોવાણ થતા લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મનપા દ્વારા રોડ-રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે. શહેરના વિવિધ સ્થળે રોડ-રસ્તાનું સમારકામ ધમ ધોકાર ચાલી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- યુક્તિ રાંદેરિયાનો વ્હાઇટ વનપીસમાં elegant look
- PM મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ મિટિંગ : આગામી રણનીતિને લઇ કરાઈ ચર્ચા !
- વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના….
- રાજકોટ: વિદ્યાનગર મેઈન રોડ પર ફર્નીચરની દુકાનમાં આગ
- Osamu Suzuki ને પદ્મ વિભૂષણના અવોર્ડથી સન્માનિત કરાયા…
- કિશોરી પર બે વાર દુ*ષ્ક*ર્મ આચરનાર નરાધમ ‘મામા’ ઝડપાયો
- કેરીના બગીચાઓ રોગના ભરડામાં: પાક નિષ્ફળ જતા ખેડૂતો-કોન્ટ્રાક્ટરો બેહાલ!!