આમ આદમી છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં છે. આપના સભ્યો પોતાના પક્ષ ને મજબૂત કરવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આવતી કાલે તેના સંગઠનને મજબુત કરવા માટે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા આવતી કાલે દ્વારિકા ઓખામંડળની મુલાકાતેની મુલાકાતે જવાના છે. ત્યારે તમામ સામ દામ દંડ અને ભેદના પ્રહાર દ્વારા પાર્ટી ને મજબૂત બનાવાના તેમના પ્રયાસ કેટલા અંશે સાર્થક થશે તે જોવું બાકી રહ્યું. આપમાં ઇશુદાન ગઢવીના જોડાણ પછી આમ આદમી પાર્ટીની ચૂંટણી આચારની રીત કંઈક અંશે બદલાયેલી દેખાઈ રહી છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!